દિલ્હી પોલીસે જામિયા નગરમાં હિંસા મામલે 10 લોકોની કરી ધરપકડ, કોઈપણ આરોપી વિદ્યાર્થી નહીં

દિલ્હી પોલીસે જામિયા નગરમાં હિંસા મામલે 10 લોકોની ધરપકડ કરી છે. જે લોકોની પોલીસે ધરપકડ કરી તેમાં એક પણ વિદ્યાર્થી નથી. પોલીસના હિસાબે પકડાયેલા શખ્સો ગૂનાહિત ઈતિહાસ ધરાવે છે.  આ પણ વાંચોઃ લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે બનશે દેશના નવા સેના પ્રમુખ બનશે, જાણો કોણ છે એમ.એમ નરવણે Web Stories View more હાર્દિક પંડ્યાના […]

દિલ્હી પોલીસે જામિયા નગરમાં હિંસા મામલે 10 લોકોની કરી ધરપકડ, કોઈપણ આરોપી વિદ્યાર્થી નહીં
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 4:44 AM

દિલ્હી પોલીસે જામિયા નગરમાં હિંસા મામલે 10 લોકોની ધરપકડ કરી છે. જે લોકોની પોલીસે ધરપકડ કરી તેમાં એક પણ વિદ્યાર્થી નથી. પોલીસના હિસાબે પકડાયેલા શખ્સો ગૂનાહિત ઈતિહાસ ધરાવે છે.

આ પણ વાંચોઃ લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે બનશે દેશના નવા સેના પ્રમુખ બનશે, જાણો કોણ છે એમ.એમ નરવણે

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નાગરિકતા સંશોધન એક્ટ વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. તો વિપક્ષના નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે. દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં વિરોધની સાથે હિંસા પણ ફેલાઈ હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, જે લોકોની ધરપકડ કરાઈ તેમાં કોઈ વિદ્યાર્થી નથી. પોલીસે અગાઉ પણ કહ્યું હતું કે, જામિયા યુનિવર્સિટીના વિરોધમાં કેટલાક બહારી તત્વો પણ જોડાયેલા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">