AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘોડાને નાળ કેમ પહેરાવામાં આવે છે, તેનો ઉપયોગ ક્યારથી શરૂ થયો ? ભારતમાં કઈ જાતના ઘોડા સૌથી વધુ પાવરફૂલ છે ?

ઘોડાઓને નાળ પહેરાવાનો મુખ્ય હેતુ પગની ખરીના ઘસારાને અટકાવાનો છે. ઘોડાઓને મોટાભાગે પાકા રસ્તાઓ પર ચાલવાનું હોય છે, જેના કારણે તેના પગની ખરી ઘસાવાનું જોખમ રહે છે. આ ઉપરાંત પણ ઘોડાને નાળ પહેરાવાના કેટલાક કારણો છે, જેના વિશે આ લેખમાં જાણીશું.

ઘોડાને નાળ કેમ પહેરાવામાં આવે છે, તેનો ઉપયોગ ક્યારથી શરૂ થયો ? ભારતમાં કઈ જાતના ઘોડા સૌથી વધુ પાવરફૂલ છે ?
Horseshoes
| Updated on: Sep 30, 2024 | 7:17 PM
Share

ઘોડાને નાળ કેમ પહેરાવામાં આવે છે ? આ સવાલ તમારા મનમાં પણ હશે. જંગલી ઘોડાઓ સિવાય લગભગ તમામ ઘોડાઓને નાળ પહેરાવામાં આવે છે. ઘોડાઓને નાળ પહેરાવાનો મુખ્ય હેતુ પગની ખરીના ઘસારાને અટકાવાનો છે. ઘોડાઓને મોટાભાગે પાકા રસ્તાઓ પર ચાલવાનું હોય છે, જેના કારણે તેના પગની ખરી ઘસાવાનું જોખમ રહે છે. આ ઉપરાંત પણ ઘોડાને નાળ પહેરાવાના કેટલાક કારણો છે, જેના વિશે આ લેખમાં જાણીશું. શા માટે ઘોડાને નાળ પહેરાવામાં આવે છે ? વિવિધ પબ્લિક ડોમેઈન પર ઉપલબ્ધ માહિતી અનુસાર, નાળ ઘોડાઓના પગને સ્થિરતા આપવામાં મદદ કરે છે. ઘોડાની ખરી મનુષ્યના નખ જેવા પદાર્થમાંથી જ બને છે, જેને કેરાટિન કહેવાય છે. જો કે, ખરીમાં નરમ અને કોમળ આંતરિક ભાગ હોય છે, જેને ઈજા પહોંચવાની શક્યતા રહે છે. જ્યારે ઘોડો ચાલે છે ત્યારે સ્વભાવિક રીતે ખરીઓ ઘસાઈ જાય છે....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">