અંતરિક્ષમાં અટવાઈ સુનિતા વિલિયમ્સ ! એરક્રાફ્ટની ખામીને કારણે ધરતી ઉપર પરત નથી ફરી શકતી

ગત 5 જૂને, મૂળ ભારતીય એવી સુનિતા વિલિયમ્સ અને અન્ય અવકાશયાત્રી બોઇંગ સ્ટારલાઇનર પર ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર માટે રવાના થયા. જોકે હવે તેમને ઘરતી પર પરત ફરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અંતરિક્ષમાં અટવાઈ સુનિતા વિલિયમ્સ ! એરક્રાફ્ટની ખામીને કારણે ધરતી ઉપર પરત નથી ફરી શકતી
Sunita WilliamsImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2024 | 2:17 PM

બોઈંગ સ્ટારલાઈનરના અવકાશયાત્રીઓએ આ વખતે જ્યારથી તેમની અંતરિક્ષની મુસાફરીની યોજના બનાવી છે, ત્યારથી કોઈને કોઈ સમસ્યા સામે આવી રહી છે. બે વખત ટેકનિકલ ખામીઓ બાદ બંને અવકાશયાત્રીઓને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISC)માં મોકલવામાં આવ્યા હતા. હવે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાંથી પાછા આવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવકાશયાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમને ઘરતી પર પાછા ફરવામાં વિલંબ થઈ રહ્યો છે. એન્જિનિયર્સનું કહેવું છે કે, ટૂંક સમયમાં અવકાશયાનની ખામી દૂર કરવામાં આવશે અને તેમને ધરતી પર પાછા લાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પહોંચ્યા હતા. સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટનું રીટર્ન મોડ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર ના હાર્મની મોડ્યુલ પર ડોક થયું છે. જો કે, હાર્મની મોડ્યુલમાં માત્ર મર્યાદિત બળતણ બાકી છે. સ્ટારલાઈનમાં પાંચ જગ્યાએથી હિલીયમ લીકેજને કારણે, ધરતી પર પરત ફરવાની યાત્રા શરૂ થઈ શકી નથી. સીએનએનના મીડિયા અહેવાલ મુજબ, સ્ટારલાઈનર પાસે પાંચ થ્રસ્ટર્સ છે જેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

દરમિયાન સોશિયલ મીડિયા પર યુઝર્સ કહી રહ્યા છે કે, સ્ટારલાઈનર દ્વારા અવકાશ યાત્રા ખૂબ જ જોખમી છે. હવે અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે SpaceX મોકલવું આવશ્યક છે. અવકાશયાત્રી જોનાથન મેકડોવેલે કહ્યું કે, જો કેટલાક થ્રસ્ટર્સ નિષ્ફળ જાય તો પણ બંને અવકાશયાત્રીઓ ધરતી પર સુરક્ષિત રીતે પાછા આવી શકે છે. આ નાની સમસ્યાઓને કારણે તેમના ધરતી પરના ઉતરાણમાં કોઈ ફરક નહીં પડે. સૌથી ખરાબ બાબત તો એ છે કે અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર એલન મસ્કના ડ્રેગન અવકાશયાનની રાહ જુએ છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

અત્રે ઉલ્લેખનીય છે બે અસફળ પ્રયાસો બાદ બોઈંગ સ્ટારલાઈનર, ગત 5 જૂને બંને અવકાશયાત્રીઓ સાથે અંતરિક્ષમાં રવાના થઈ હતી. 25 કલાકની મુસાફરી દરમિયાન અવકાશયાનમાં પાંચ જગ્યાએથી હિલિયમ લીક થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પાંચ થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. બોઇંગ સ્ટારલાઇનર પ્રોગ્રામના મેનેજરે પોતે કહ્યું હતું કે, તેમની હિલીયમ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી હતી તે રીતે કામ કરી રહી નથી. ઇજનેરોને પણ ખબર નથી કે સમસ્યા શું છે.

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">