શ્રીલંકા હુમલો: સરકારે 200 મૌલાના સહિત 600 લોકોને દેશ છોડવાનો હુકમ કર્યો

શ્રીલંકામાં ઈસ્ટર પર થયેલા હુમલા પછી હવે શ્રીલંકાએ આતંકીઓની સાથે કટ્ટરપંથીઓ પર પણ લગામ લગાવી છે. અત્યારે સુધી 200 મૌલાનાઓ સહિત 600થી વધારે વિદેશી નાગરિકોને બહાર કરી દીધા છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે મૌલાના કાયદેસર રીતે દેશમાં આવ્યા હતા પણ હુમલા પછી સુરક્ષા તપાસમાં જાણવા મળ્યું કે તે વીઝા પુરા થવા છતાં પણ દેશમાં રહે છે. […]

શ્રીલંકા હુમલો: સરકારે 200 મૌલાના સહિત 600 લોકોને દેશ છોડવાનો હુકમ કર્યો
Follow Us:
| Updated on: May 05, 2019 | 12:43 PM

શ્રીલંકામાં ઈસ્ટર પર થયેલા હુમલા પછી હવે શ્રીલંકાએ આતંકીઓની સાથે કટ્ટરપંથીઓ પર પણ લગામ લગાવી છે. અત્યારે સુધી 200 મૌલાનાઓ સહિત 600થી વધારે વિદેશી નાગરિકોને બહાર કરી દીધા છે.

ગૃહમંત્રીએ જણાવ્યું કે મૌલાના કાયદેસર રીતે દેશમાં આવ્યા હતા પણ હુમલા પછી સુરક્ષા તપાસમાં જાણવા મળ્યું કે તે વીઝા પુરા થવા છતાં પણ દેશમાં રહે છે. તે માટે તેમની પર દંડ લગાવીને દેશમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

દેશમાં સુરક્ષાની સ્થિતીને ધ્યાનમાં રાખીને વીઝા પ્રણાલીની સમીક્ષા તરફ ધાર્મિક શિક્ષકો માટે વીઝા પ્રતિબંધને કડક કરવાનો નિર્ણય લીધો. શ્રીલંકા પોલીસે કહ્યું કે જનતાને તલવાર અને અન્ય ઘાતક હથિયારોને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">