પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર ટોળા દ્વારા પથ્થરમારો
પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર એક મોટું ટોળુ જમા થયું હતું. અને આ ટોળાએ પથ્થમારો પણ કર્યો હતો. સાથે નનકાના સાહિબ ગુરુદ્વારાનું નામ બદલવાનું અને શીખ લોકોને ભાગવાના નારા પણ લાગ્યા હતા. આ દરમિયાન અનેક શીખ લોકો અંદરની તરફ ફસાયા હતા. ત્યારે Tv9 પાસે ગ્રાઉન્ડ રિપોર્ટની કેટલીક તસ્વીર સામે આવી છે. હજુ પણ એક મોટું […]
પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર એક મોટું ટોળુ જમા થયું હતું. અને આ ટોળાએ પથ્થમારો પણ કર્યો હતો. સાથે નનકાના સાહિબ ગુરુદ્વારાનું નામ બદલવાનું અને શીખ લોકોને ભાગવાના નારા પણ લાગ્યા હતા. આ દરમિયાન અનેક શીખ લોકો અંદરની તરફ ફસાયા હતા. ત્યારે Tv9 પાસે ગ્રાઉન્ડ રિપોર્ટની કેટલીક તસ્વીર સામે આવી છે. હજુ પણ એક મોટું ટોળુ ગુરુદ્વારા બહાર જોવા મળ્યું છે.
Stones pelted at #NankanaSahib gurdwara in #Pakistan #TV9News pic.twitter.com/CI75YRYNW9
— Tv9 Gujarati (@tv9gujarati) January 3, 2020
હુમલો કરનારા ટોળાની આગેવાની મોહમ્મદ હસનનો ભાઈ કરી રહ્યા હતો. મોહમ્મદ હસને જ શીખ યુવતી જગજીત કૌરનું અપહરણ કર્યું હતું. અને તેની સાથે લગ્ન કર્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો