પશ્ચિમ આફ્રિકાના દેશ કેપ વર્ડેમાં બોટ ડૂબી, 60થી વધુ લોકોના મોત, 38 લોકોનો આબાદ બચાવ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે કહ્યું કે સોમવારે આ ફિશિંગ બોટ કેપ વર્ડે આઈલેન્ડથી લગભગ 150 નોટિકલ માઈલ એટલે કે 277 કિલોમીટર દૂર એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળી હતી.

પશ્ચિમ આફ્રિકાના દેશ કેપ વર્ડેમાં બોટ ડૂબી, 60થી વધુ લોકોના મોત, 38 લોકોનો આબાદ બચાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 7:55 AM

પશ્ચિમ આફ્રિકાના દેશ કેપ વર્ડેમાં (Cape Verde) બોટ ડૂબી જવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના ટાપુ સમૂહના કિનારે સમુદ્રમાં સ્થળાંતર કરનારાઓની બોટ ડૂબી જતાં 60થી વધુ લોકોના મોત થયા છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM)એ બુધવારે કહ્યું કે, જોકે આ અકસ્માતમાં 63 લોકોના મોતની આશંકા છે. તે જ સમયે, રેસ્ક્યૂ દ્વારા 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે કહ્યું કે સોમવારે આ ફિશિંગ બોટ કેપ વર્ડે આઈલેન્ડથી લગભગ 150 નોટિકલ માઈલ એટલે કે 277 કિલોમીટર દૂર એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે માછલી પકડનારા સ્પેનના એક જહાજે તેને જોયુ હતું, ત્યારબાદ તેણે કેપ વર્ડેના અધિકારીઓને તેની જાણકારી આપી.

આ પણ વાંચો: હિમાચલમાં ભારે તબાહી, અત્યાર સુધી 71 લોકોના મોત, 10 હજાર કરોડનું નુકસાન, 800 રસ્તાઓ બંધ

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

બોટમાં 101 મુસાફરો સવાર હતા

રિપોર્ટ અનુસાર કેપ વર્ડે દ્વીપ યુરોપિયન યુનિયનના સ્પેનિશ કેનેરી દ્વીપ સમૂહના દરિયાકાંઠાથી લગભગ 600 કિલોમીટર દૂર સ્થિત છે. આઇઓએમના પ્રવક્તા મસેહાલીએ જણાવ્યું કે સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 56 લોકો હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે બોટ દુર્ઘટના પછી જ્યારે લોકો ગુમ થયાની જાણ કરવામાં આવે છે, ત્યારે તેઓ મૃત હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ સેનેગલના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ બોટ સેનેગલના ફાસે બોયેથી 10 જુલાઈએ રવાના થઈ હતી, જેમાં 101 મુસાફરો હતા.

ટ્યુનિશિયાના દરિયાકાંઠે ડૂબી ગઈ બોટ

મીડિયા રિપોર્ટ્સમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર 7 ઓગસ્ટના રોજ ટ્યુનિશિયાના દરિયાકાંઠે એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 11 સ્થળાંતર કરનારાઓના મોત થયા હતા અને 44 લોકો ગુમ થયા હતા. તે જ સમયે, આ બોટ પરના 57 લોકોમાંથી બેનો બચાવ થયો હતો. આ તમામ લોકો સબ-સહારન આફ્રિકન દેશોના છે. જણાવી દઈએ કે અધિકારીએ દાવો કર્યો હતો કે તે ગુમ થયેલા પ્રવાસીઓને શોધી રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">