એર સ્ટ્રાઇક પર ભારતને ન પહોંચી વળતાં, પાકિસ્તાન હવે પર્યાવરણના સહારે સંયુક્ત રાષ્ટ્રમાં કરશે ફરિયાદ, શું છે સમગ્ર ઘટના?

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારના એક મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન ભારત વિરૂધ્ધ સંયુકત રાષ્ટ્રમાં ફરિયાદ દાખલ કરશે. TV9 Gujarati પાકિસ્તાનનો આરોપ છે કે ભારતે કરેલી ઍર સ્ટ્રાઈકમાં વન સંપદાને નુકસાન પહોંચાડયું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતની કાર્યવાહી ઈકો-ટેરરીઝમમાં આવવી જોઈએ. ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી તણાવ ચાલે છે. વિશ્વની ઘણી મોટી શક્તિઓ ભારત […]

એર સ્ટ્રાઇક પર ભારતને ન પહોંચી વળતાં, પાકિસ્તાન હવે પર્યાવરણના સહારે સંયુક્ત રાષ્ટ્રમાં કરશે ફરિયાદ, શું છે સમગ્ર ઘટના?
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 01, 2019 | 5:14 PM

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારના એક મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન ભારત વિરૂધ્ધ સંયુકત રાષ્ટ્રમાં ફરિયાદ દાખલ કરશે.

પાકિસ્તાનનો આરોપ છે કે ભારતે કરેલી ઍર સ્ટ્રાઈકમાં વન સંપદાને નુકસાન પહોંચાડયું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતની કાર્યવાહી ઈકો-ટેરરીઝમમાં આવવી જોઈએ. ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી તણાવ ચાલે છે. વિશ્વની ઘણી મોટી શક્તિઓ ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થી કરવાની કોશિશ કરી રહ્યાં છે. ભારતે પાકિસ્તાનના સૌથી મોટા આતંકવાદી કેમ્પને નિશાનો બનાવ્યો હતો. આ ઍર સ્ટ્રાઈકમાં ઘણાં આતંકીવાદીને ઠાર કરવામાં આવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

પાકિસ્તાનના હવામાન પરિવર્તન મંત્રી મલિક અમીન અસલામે કહ્યું કે ભારતીય વિમાનોએ વન વિસ્તારમાં ઍર સ્ટ્રાઈક કરી હતી. હવે ,સરકાર પર્યાવરણ પર કેટલી અસર થઈ તે બાબતે સર્વે કરી રહી છે. સંયુકત રાષ્ટ્ર અને અન્ય સ્તરો પર તેની ફરિયાદનો આધાર બનાવામાં આવશે. ઍર સ્ટ્રાઈકના કારણે વન વિસ્તારમાં વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે.

સંયુકત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવ 47/37 અનુસાર સેના ઓપરેશન દરમિયાન પર્યાવરણને નુકસાન ના થવું જોઈએ. જો કોઈ સેનાની કાર્યવાહીમાં પર્યાવરણની તબાહી થાય છે તો આ આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

[yop_poll id=1911]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">