ઉનાળામાં સૂકા અંજીર ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યની સમસ્યાઓ, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

સૂકા અંજીરમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોય છે. તે ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન K અને B6 થી ભરપૂર છે.

ઉનાળામાં સૂકા અંજીર ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યની સમસ્યાઓ, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 9:44 AM

Fig In Summer: ઉનાળાની ઋતુમાં આવા ડ્રાય ફ્રુટ્સને ડાયટમાં સામેલ કરવા જોઈએ, જે તમને સ્વાદિષ્ટ તો લાગે જ છે સાથે સાથે પોષણ અને હાઈડ્રેશનની કમી પણ પૂરી કરે છે. આવા ડ્રાયફ્રુટ્સમાં અંજીરનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. અંજીરનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં લોકો ખૂબ જ ઉત્સાહથી અંજીર ખાય છે.

જો કે મળતી માહિતી મુજબ આ સિઝનમાં સૂકા અંજીર ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે ઉનાળાની ઋતુમાં અંજીર ખાવું જોઈએ કે નહીં.

પોષક તત્વોથી ભરપૂર અંજીર

સૂકા અંજીરમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન K અને B6 ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય અંજીરમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે, જે ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય તે જૂના રોગોનું જોખમ પણ ઘટાડે છે.અંજીર કુદરતી શુગરનો સારો સ્ત્રોત છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ પણ વાંચો : તમે ઊંઘની ગોળીઓ ભૂલી જશો, આ આયુર્વેદિક ઉપાયોથી તમને મિનિટોમાં આરામની ઊંઘ આવશે

શું ઉનાળામાં ખાવું જોઈએ અંજીર?

સુકા અંજીર એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક માનવામાં આવે છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોના મતે ઉનાળામાં તેને મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ. અહીં અમે તમને જણાવીશું કે ઉનાળામાં સૂકા અંજીર કેમ ઓછા ખાવા જોઈએ

સ્ટોર કરવું મુશ્કેલ :  અંજીર એક જલ્દી ખરાબ થનારું ફળ છે. ઉનાળાના મહિનાઓમાં અંજીરને યોગ્ય રીતે સંગ્રહિત કરવું થોડું મુશ્કેલ છે.

પાચન સંબંધી સમસ્યાઓ : સુંકા અંજીરમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, અંજીર પાચન શક્તિ માટે સારું માનવામાં આવે છે. ઉનાળામાં વધુ પડતા સૂકા અંજીર ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ અને ઝાડા પણ થઈ શકે છે.

ઉનાળામાં, સૂકા અંજીરને બદલે તાજા અંજીર અથવા અન્ય હાઇડ્રેટિંગ ફળો ખાવા એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. જો કે, જો તમે સૂકા અંજીર ખાતા હોવ તો મર્યાદિત માત્રામાં જ ખાઓ.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">