મેથીના દાણાના ફાયદાની સાથે આ 5 નુકશાન વિશે પણ જાણવું છે જરૂરી

મેથીના દાણાનું સેવન ઘણા લોકો કરતા હોય છે અને કેટલીક વાર તેનું શાક પણ બનાવવામાં આવે છે પણ જો તમને મેથીના દાણા ખાવાનું બહુ ગમે છે તો એ જરૂરી છે કે મેથીના દાણા ખાવાથી આરોગ્ય માટે આ 5 નુકસાન પણ થઈ શકે છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ […]

મેથીના દાણાના ફાયદાની સાથે આ 5 નુકશાન વિશે પણ જાણવું છે જરૂરી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 25, 2020 | 12:04 AM

મેથીના દાણાનું સેવન ઘણા લોકો કરતા હોય છે અને કેટલીક વાર તેનું શાક પણ બનાવવામાં આવે છે પણ જો તમને મેથીના દાણા ખાવાનું બહુ ગમે છે તો એ જરૂરી છે કે મેથીના દાણા ખાવાથી આરોગ્ય માટે આ 5 નુકસાન પણ થઈ શકે છે.

Methi na dana na fayda ni sathe aa 5 nukshan vishe pan janvu che jaruri

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1) તે જરૂરી નથી કે મેથીના દાણાનું સેવન બધા માટે ફાયદાકારક હોય છે. કેટલાક લોકોને તેનાથી નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જે લોકો બ્લડ શુગર અથવા ડાયાબિટીસના દર્દી છે, તેઓએ આના સેવનથી બચવું જોઈએ, કારણકે તે સુગરના સ્તરને પ્રભાવિત કરે છે.

2) કેટલીક વાર તેને ખાવાથી પેટ સંબંધી સમસ્યાઓ પણ ઉભી થાય છે. જેમકે ગેસ, ખાટા ઓડકાર. તેનાથી બચવા માટે તેની માત્રા પર વિશેષ ધ્યાન રાખો અને જો તે તમને તે સૂટ નથી કરતું તો તેને ખાવાનું ટાળો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3) મેથીના દાણા ખાવાથી ત્વચા સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. ત્વચા પર સોજો અને દુખાવા જેવી સમસ્યા પણ તેના સેવન કરવાથી થઈ શકે છે.

4) મેથીના દાણાની તાસીર ગરમ હોય છે. તેનાથી મૂત્ર સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. મૂત્રમાંથી અજીબ ગંધ આવવી અથવા અન્ય સમસ્યાઓથી બચવા માટે તેનો પ્રયોગ સમજી-વિચારીને કરો.

5) ગર્ભવતી મહિલાઓ અથવા નવજાત બાળકોની માતાઓએ તેનું સેવન વિચારીને કરવો જોઈએ. તેનાથી ઝાડા વગેરે જેવી સમસ્યા થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">