AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાધા પછી જો આ 5 આદતોમાંથી 1 પણ આદત તમારી હોય તો ટૂંક સમયમાં તમારે ખાવા પડી શકે છે ડૉક્ટરના ધક્કા!

જો તમારાં મનમાં એવું હોય કે ખાવાનું ખાધા પછી તરત જ પોષણ મળી ગયું તો તમને જણાવી દઈએ કે આવું કશું જ હોતું નથી. જ્યાં સુધી ભોજનની તમામ વસ્તુઓનું પાચન નથી થતું ત્યાં સુધી પોષણ શરીરને બરોબર મળતું નથી. ખાવાનું ખાય લીધા પછી અમુક લોકોને વિવિધ આદતો હોય છે જેના લીધે પોષણયુક્ત ભોજનના પાચન પર […]

ખાધા પછી જો આ 5 આદતોમાંથી 1 પણ આદત તમારી હોય તો ટૂંક સમયમાં તમારે ખાવા પડી શકે છે ડૉક્ટરના ધક્કા!
| Updated on: Feb 12, 2019 | 12:32 PM
Share

જો તમારાં મનમાં એવું હોય કે ખાવાનું ખાધા પછી તરત જ પોષણ મળી ગયું તો તમને જણાવી દઈએ કે આવું કશું જ હોતું નથી. જ્યાં સુધી ભોજનની તમામ વસ્તુઓનું પાચન નથી થતું ત્યાં સુધી પોષણ શરીરને બરોબર મળતું નથી.

ખાવાનું ખાય લીધા પછી અમુક લોકોને વિવિધ આદતો હોય છે જેના લીધે પોષણયુક્ત ભોજનના પાચન પર અસર પડે છે. આમ ખાવાનું ખાયને જો આ અમુક આદતોને કાબૂમાં ન કરવામાં આવે તો તેની અસર શરીરમાં થતી નથી અને યોગ્ય પોષકતત્ત્વો શરીરને મળતાં નથી.

1. સિગરેટ પીવી

ખાવાનું ખાઈને તરત સીગરેટ પીવાની આદત હોય તે ખતરનાક છે કારણ કે આ આદતથી સીધી જ અસર આપણાં શરીરમાં પાચનના કામમાં મદદરુપ આંતરડા પર થાય છે. આમ સીગરેટ પીવાથી કેન્સરનો ભય વધે છે અને ખાવાનું ખાધા પછી આ સીગરેટ પીવાના લીધે પાચનક્રિયામાં પણ અડચણ ઉભી થાય છે.

2. ચા પીવી

જાણવામાં આવી રહ્યું છે કે જે ચાના પાંદડાઓમાં અમુક પ્રકારનો એસિડ હોય છે જેના લીધે તરત જ ચા પીવાથી પાચનક્રિયામાં તકલીફ ઉભી થઈ શકે છે. સાચી રીતે ખાવાનું ખાધા પછી તરત જ તો ચાનું સેવન ના જ કરવું જોઈએ.

3. ફળનું સેવન

કહેવાય છે કે ફળો તો આપણાં શરીર માટે ફાયદાકારક છે અને ફળ ખાવાથી આપણાં શરીરમાં શું નુકસાન થઈ શકે? જો ખાવાનું ખાધા પછી અમુક પ્રકારના ફળ-ફળાદી ખાવાથી ગેસ, અપચો જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

4. ઉંઘ લેવી

ખાઈને તરત જ લોકો પોતાની પથારીમાં પડી જતાં હોય છે પણ તારણ એમ કહે છે જો ખાધા પછી તરત જ ઉંઘ લેવામાં આવે તો તેના લીધે પેટના આંતરડાઓમાં સંક્રમણ અને ગેસ થવાની શક્યતા રહેલી છે.

5. નહાવું

નહાવાથી તકલીફ ન હોઈ શકે પણ તારણ મુજબ જમવાનું લીધા પછી તરત જ જો નાહવામાં આવે તો તેના લીધે શરીરમાં જે પાચનરસ ઉત્પન્ન થાય છે તેમાં ઘટાડો થઈ જાય છે. આમ તરત જ ખાધા પછી નાહવામાં આવે તો પાચનક્રિયા ધીમી પડી શકે છે. આમ આ પાંચ આદતો પર કાબૂ ન રાખવામાં આવે તો ડૉક્ટરને ટૂંક સમયમાં મળવું પડે તો નવાઈ નહીં.

[yop_poll id=1357]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
Breaking News :
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
g clip-path="url(#clip0_868_265)">