નીલકંઠ વર્ણી અંગેના વિવાદ બાદ પ્રથમ વખત મોરારી બાપુનું નિવેદન, ભીખમાં મળે તેને માફી ન કહેવાય

મોરારિ બાપુએ નીલકંઠવર્ણી અંગે કરેલી ટિપ્પણી બાદ ગુજરાતના ધર્મ જગતમાં ધર્મ યુદ્ધ ફાટી નીકળ્યું છે. મોરારિ બાપુના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે ખુદ મોરારિ બાપુએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભીખમાં મળે તેને માફી ન કહેવાય, હું વિવાદમાં નહીં સંવાદમાં માનું છું. મારે કોઇને પાસે ક્ષમા […]

નીલકંઠ વર્ણી અંગેના વિવાદ બાદ પ્રથમ વખત મોરારી બાપુનું નિવેદન, ભીખમાં મળે તેને માફી ન કહેવાય
Follow Us:
| Updated on: Sep 15, 2019 | 1:31 PM

મોરારિ બાપુએ નીલકંઠવર્ણી અંગે કરેલી ટિપ્પણી બાદ ગુજરાતના ધર્મ જગતમાં ધર્મ યુદ્ધ ફાટી નીકળ્યું છે. મોરારિ બાપુના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે ખુદ મોરારિ બાપુએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભીખમાં મળે તેને માફી ન કહેવાય, હું વિવાદમાં નહીં સંવાદમાં માનું છું. મારે કોઇને પાસે ક્ષમા માગવી નથી. મારે ક્ષમાની જરૂર નથી. તેમણે એમપણ કહ્યું કે, માફી માગવી હોય તો સનાતન ધર્મની માગો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચોઃ ટ્રાફિક વ્હિકલ એક્ટના નવો નિયમનું 16 સપ્ટેમ્બરથી લાગુ થયા પહેલા હેલમેટની દુકાને લાઈન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે મોરારિ બાપુએ એક કથામાં નીલકંઠવર્ણીને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ વંટોળ શરૂ થઈ ગયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ આ નિવેદનને લઈને ભારે વિરોધ દર્શાવ્યો હતો. અને મોરારિ બાપુ માફી માગે તેવી માગણી હતી. બીજી તરફ બાપુના સમર્થનમાં ગુજરાતના અનેક કલાકારો પણ સામે આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">