VADODARA : મનપાના વોર્ડ નં-4માં ચૂંટણી પરિણામને લઇને વિવાદ, કોર્ટે ચૂંટણીપંચને પાઠવી નોટિસ

VADODARA : મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં ચૂંટણી પરિણામને લઈ વિખવાદ સામે આવ્યો છે. પહેલા કોંગ્રેસના અનિલ પરમારને વધારે મત મળ્યાનું જાહેર કરાયું.

| Updated on: Mar 05, 2021 | 7:41 PM

VADODARA : મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં ચૂંટણી પરિણામને લઈ વિખવાદ સામે આવ્યો છે. પહેલા કોંગ્રેસના અનિલ પરમારને વધારે મત મળ્યાનું જાહેર કરાયું. જે બાદ પરિણામમાં સુધારો કરી ભાજપના અજિત દધિચને વિજેતા બતાવાયા. ભાજપ ઉમેદવારને પહેલા 14427 મત મળ્યાનું જાહેર કરાયું. જે બાદ મતમાં 3 હજારનો સુધારો થયો. આ મતના મોટા તફાવત અને પલટાયેલા પરિણામને કોંગ્રેસે કોર્ટમાં પડકાર્યું. કોંગ્રેસે ચૂંટણી અધિકારીઓએ જાણી-જોઈને ગોટાળો કર્યાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસની કાયદાકીય કાર્યવાહી બાદ કોર્ટે ઉમેદવારો અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી અધિકારીને સજા થાય અને જનતાનો સાચો ચુકાદો સામે આવે તેવી આશા રાખી રહ્યાં છે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">