કચ્છમાં ભુજના ધાણેટી નજીક ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત

ભુજ તાલુકાના ધાણેટી નજીક બે ડમ્પર ટકરાતા બંને વાહનોના આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનાના બંને વાહન ચાલકો દાઝી જતાં તેમના મૃત્યુ થયા છે.

કચ્છમાં ભુજના ધાણેટી નજીક ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત
Two Died in tragic accident near Bhuj Dhaneti in Kutch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 11:14 AM

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધાણેટી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે ડમ્પર ટકરાતા બંને વાહનોના આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનાના બંને વાહન ચાલકો દાઝી જતાં તેમના મૃત્યુ થયા છે. જો કે રોડ પર જ આગ લાગતા ખાનગી ફાયર ફાયટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો . જ્યારે આ દુર્ઘટનાને પગલે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આ ઉપરાંત આજે ગુજરાતમાં મહેસાણાના નંદાસણ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યકિતના ઘટના સ્થળે જ અવસાન થયા છે. આ દુર્ઘટનામાં એક કારનું ટાયર ફાટતા સામે આવતી કાર સામે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા

ઉલ્લેખનીય છે કે બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક કારમાં સવાર દીકરીના માતા અને ડ્રાઈવરના ઘટનાસ્થળે જ મોત થયા હતા.જેને લઈને પરીવારમાં શોક વ્યાપ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચો : ભારતની સાથે FTA પર વધુ બે દેશ કરવા માંગે છે વાટાઘાટો, કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે આપી જાણકારી

આ પણ વાંચોગુજરાતમાં 114. 06 કરોડની બેંક છેતરપિંડી કેસમાં સીબીઆઇએ કેસ દાખલ કર્યો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">