નિત્યાનંદ આશ્રમનો વિવાદઃ નંદિતા અને તેના બે સગીર ભાઈ-બહેનને અન્ય મકાનમાં રખાયા હોવાનો આરોપ

નિત્યાનંદ આશ્રમને લઈને વિવાદ સામે આવ્યો ત્યારથી નંદિતા અને તેના બે સગીર ભાઈ-બહેનને અન્ય મકાનમાં રખાયા હોવાનો આરોપ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની પુષ્પક સિટીમાં આવેલા મકાનમાં તેમને રખાયાનો આરોપ નંદિતાની બહેને લગાવ્યો હતો. જ્યાં પોલીસે એક ટીમ મોકલીને તપાસ પણ કરી હતી. આશંકા સેવાઈ રહી હતી કે, કદાચ અહીં નંદિતા હોઈ શકે. જો કે, […]

નિત્યાનંદ આશ્રમનો વિવાદઃ નંદિતા અને તેના બે સગીર ભાઈ-બહેનને અન્ય મકાનમાં રખાયા હોવાનો આરોપ
Follow Us:
| Updated on: Nov 17, 2019 | 3:36 PM

નિત્યાનંદ આશ્રમને લઈને વિવાદ સામે આવ્યો ત્યારથી નંદિતા અને તેના બે સગીર ભાઈ-બહેનને અન્ય મકાનમાં રખાયા હોવાનો આરોપ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની પુષ્પક સિટીમાં આવેલા મકાનમાં તેમને રખાયાનો આરોપ નંદિતાની બહેને લગાવ્યો હતો. જ્યાં પોલીસે એક ટીમ મોકલીને તપાસ પણ કરી હતી. આશંકા સેવાઈ રહી હતી કે, કદાચ અહીં નંદિતા હોઈ શકે. જો કે, ત્યાં નંદિતા નહીં, પરંતુ આશ્રમની અન્ય 3 સેવિકાઓ હાજર મળી. આ સેવિકાઓને આખાય કેસ સાથે કોઈ સંબંધ ન હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.

આ પણ વાંચોઃ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લઈને સર્જાયો વિવાદ, ભાજપ દ્વારા આયોજીત સંકલ્પ યાત્રામાં રહ્યા હાજર!

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પુષ્પક સિટીમાં જ 3 જેટલા મકાનો આશ્રમ સાથે સંકળાયેલા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. જે મકાનમાં તપાસ થઈ ત્યાં નિત્યાનંદની તસવીરો જોવા મળી. જો કે, મીડિયાને મકાનની અંદર પ્રવેશ અપાયો ન હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ આખાય મામલામાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. બે દિવસથી કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. જો કે, પુષ્પક સિટીના સ્થાનિકોનું માનીએ તો, અહીંના 3 મકાનોમાં આશ્રમના લોકો રહેતા હોવાની વાતથી તેઓ અજાણ હોવાનું કહી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">