સ્માર્ટ ફોન પણ બની શકે છે રાત્રે અનિદ્રાનું મોટું કારણ..!

સ્માર્ટફોનથી એક મિનિટ પણ દૂર રહેવાતું નથી ? ઊંઘતા પહેલા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જોયા વગર ચેન નથી પડતું ? તો સચેત થઇ જજો. બ્રિટનની એક્ઝિટર સહીત અન્ય યુનિવર્સીટીઓએ મોબાઇલમાંથી નીકળતા વિકિરણોથી કેન્સરથી લઈને નપુંસકતા સુધીની બીમારીની વાત કરી છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત […]

સ્માર્ટ ફોન પણ બની શકે છે રાત્રે અનિદ્રાનું મોટું કારણ..!
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 05, 2020 | 10:15 AM

સ્માર્ટફોનથી એક મિનિટ પણ દૂર રહેવાતું નથી ? ઊંઘતા પહેલા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જોયા વગર ચેન નથી પડતું ? તો સચેત થઇ જજો. બ્રિટનની એક્ઝિટર સહીત અન્ય યુનિવર્સીટીઓએ મોબાઇલમાંથી નીકળતા વિકિરણોથી કેન્સરથી લઈને નપુંસકતા સુધીની બીમારીની વાત કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અનિંદ્રાનું કારણ : 2017માં ઇઝરાયલની હાઈફા યુનિવર્સીટીએ કરેલા અભ્યાસમાં જણાવ્યું છે કે ઊંઘવાના અડધા કલાક પહેલા મોબાઈલને દૂર મૂકી દેવો જોઈએ. અભ્યાસ કરનારાઓનું કહેવું હતું કે મોબાઈલ, ટીવી સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઈટ સ્લીપ હોર્મોન મેલાટોનિનના ઉત્પાદન પર અસર કરે છે. જેનાથી વ્યક્તિને ફક્ત ઊંઘવાથી જ નહીં સવારે ઉઠવામાં પણ થાક, કમજોરીનો અહેસાસ થાય છે.

કેન્સરનો ડર : આંતરરાષ્ટ્રીય કેન્સર એજન્સીએ મોબાઇલમાંથી નીકળનારી ઇલેક્ટ્રોમેગ્નેટ વિકિરણોને સંભવિત કેન્સરકારી તત્વોની શ્રેણીમાં મૂકી છે. સ્માર્ટફોનનો વધુ ઉપયોગ મગજ અને કાનમાં ટ્યુમર થવાની સંભાવનાને વધારે છે.

સંતાનસુખ પર સંકટ : 2014માં એક્ઝિટર યુનિવર્સીટીમાં થયેલા અભ્યાસથી મોબાઇલમાંથી નીકળનારા ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણોને નપુસંકતા સાથે સીધી રીતે જોડવામાં આવી છે. પેન્ટના ખિસ્સામાં સ્માર્ટફોન મુકવાથી પુરુષોના શુક્રાણુઓની ઉત્પાદન ક્ષમતા ઘટાડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">