સુરતની VNSGUએ પરીક્ષાની તારીખો કરી જાહેર, કોરોના ગાઈડલાઈનનો કડક અમલ કરાશે
સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે. યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોમાં 4 જાન્યુઆરીથી એટીકેટીની પરીક્ષાઓ લેવાશે.
સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે. યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોમાં 4 જાન્યુઆરીથી એટીકેટીની પરીક્ષાઓ લેવાશે. ત્યારે 18 જાન્યુઆરીએ રેગ્યુલર ફેકલ્ટીની પરીક્ષા લેવાશે. પરીક્ષામા કોરોના વાઈરસની ગાઈડલાઈનનો કડક અમલ કરાશે.
આ પણ વાંચો: કોરોના વાઈરસના રિસર્ચ સાથે જોડાયેલા અનેક લોકોની હત્યા કે વિચારેલું કાવતરું? વાંચો આ અહેવાલ