સુરતના અગ્નિકાંડ મામલે કરવામાં આવી કાર્યવાહી, આ બે ફાયર ઓફિસરને કરાયા સસ્પેન્ડ
સુરતની ભયાવહ ઘટના બાદ ઉંઘતુ તંત્ર સફાળુ જાગ્યુ છે. દુર્ઘટનાનાં 24 કલાક બાદ બે કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને અન્ય ફાયર ઓફિસર કીર્તિ મોઢને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તંત્રએ આ આગ્નિકાંડ પહેલા પોતાનું કામ યોગ્ય રીતે કર્યુ હોત તો […]
![સુરતના અગ્નિકાંડ મામલે કરવામાં આવી કાર્યવાહી, આ બે ફાયર ઓફિસરને કરાયા સસ્પેન્ડ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/05/7-19.jpg?w=1280)
સુરતની ભયાવહ ઘટના બાદ ઉંઘતુ તંત્ર સફાળુ જાગ્યુ છે. દુર્ઘટનાનાં 24 કલાક બાદ બે કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને અન્ય ફાયર ઓફિસર કીર્તિ મોઢને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તંત્રએ આ આગ્નિકાંડ પહેલા પોતાનું કામ યોગ્ય રીતે કર્યુ હોત તો 20 ભૂલકાઓનું જીવન બચાવી શકાયુ હોત પરંતુ આ ઘટનાથી એટલું તો સમજી શકાય છે કે તંત્ર અને સાથે જ સરકારી અધિકારીઓ પોતાનું કામ નિષ્ઠાથી કરતા નથી.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય