સુરતના સરથાણા અગ્નિકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાંચે 2 અધિકારીની કરી ધરપકડ

સુરતના સરથાણા અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચે ફાયર બ્રિગેડના બે અધિકારી એસ.કે. આચાર્ય અને કીર્તિ મોઢની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની તપાસમાં તમામ પાસાની ચકાસણી બાદ ફાયર વિભાગની ભૂલ આવી છે. તક્ષશિલા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી અંગે કોઈ નોટિસ ન આપી હોવાથી બંને જવાબદાર અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. […]

સુરતના સરથાણા અગ્નિકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાંચે 2 અધિકારીની કરી ધરપકડ
Follow Us:
| Updated on: May 31, 2019 | 10:05 AM

સુરતના સરથાણા અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચે ફાયર બ્રિગેડના બે અધિકારી એસ.કે. આચાર્ય અને કીર્તિ મોઢની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની તપાસમાં તમામ પાસાની ચકાસણી બાદ ફાયર વિભાગની ભૂલ આવી છે. તક્ષશિલા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી અંગે કોઈ નોટિસ ન આપી હોવાથી બંને જવાબદાર અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: નિર્મલા સીતારમણ બન્યા દેશના પ્રથમ મહિલા નાણા પ્રધાન

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ બન્ને ફાયરના અધિકારીઓના નિવેદન લીધા બાદ ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી લીધી છે. સુરત ક્રાઈમ બ્રાંચે અગ્નિકાંડ મામલે અત્યાર સુધીની તપાસમાં મનપા અને ફાયર બ્રિગેડના 6 અધિકારીઓની પૂછપરછ કરી છે. આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યા હતા અને 10 હજી સારવાર હેઠળ છે.

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">