સુરત એરપોર્ટનું 355 કરોડ રૂપિયાના ખર્ચે વિસ્તરણનું કામ શરૂ કરાયું, સુરત એરપોર્ટ પર દર કલાકે 1200 ડોમેસ્ટિક અને 600 ઈન્ટરનેશનલ યાત્રી હેન્ડલ કરી શકશે

સુરત એરપોર્ટનું 355 કરોડ રૂપિયાના ખર્ચે વિસ્તરણનું કામ શરૂ કરાયું છે. સુરતમાં એપ્રન, સમાંતર ટેક્સી રન-વે, 20 ચેક-ઈન કાઉન્ટર અને વિશાળ પાર્કિંગનું નિર્માણ કરાશે. સુરત એરપોર્ટ પરથી ગત વર્ષે 15થી 16 લાખ મુસાફરોની આવન-જાવન રહી હતી જો કે હવે ટર્મિનલ સુવિધા વધતા પેસેન્જર ક્ષમતા વધીને 50 લાખ થશે. સુરત એરપોર્ટ પર દર કલાકે 1200 ડોમેસ્ટિક […]

સુરત એરપોર્ટનું 355 કરોડ રૂપિયાના ખર્ચે વિસ્તરણનું કામ શરૂ કરાયું, સુરત એરપોર્ટ પર દર કલાકે 1200 ડોમેસ્ટિક અને 600 ઈન્ટરનેશનલ યાત્રી હેન્ડલ કરી શકશે
Follow Us:
| Updated on: Oct 09, 2020 | 8:40 AM

સુરત એરપોર્ટનું 355 કરોડ રૂપિયાના ખર્ચે વિસ્તરણનું કામ શરૂ કરાયું છે. સુરતમાં એપ્રન, સમાંતર ટેક્સી રન-વે, 20 ચેક-ઈન કાઉન્ટર અને વિશાળ પાર્કિંગનું નિર્માણ કરાશે. સુરત એરપોર્ટ પરથી ગત વર્ષે 15થી 16 લાખ મુસાફરોની આવન-જાવન રહી હતી જો કે હવે ટર્મિનલ સુવિધા વધતા પેસેન્જર ક્ષમતા વધીને 50 લાખ થશે. સુરત એરપોર્ટ પર દર કલાકે 1200 ડોમેસ્ટિક અને 600 ઈન્ટરનેશનલ યાત્રી હેન્ડલ કરી શકશે જ્યારે નવી ફ્લાઈટ શરૂ થતા સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને મોટો ફાયદો મળશે તેમજ વિશ્વને સાંકળતી ફ્લાઈટ શરૂ થતા સુરતના આર્થિક વિકાસની ઝડપ અનેકગણી વધશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">