સુરત: મહાનગરપાલિકાએ શરૂ કર્યું નવું અભિયાન, શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ધન્વંતરી રથ દ્વારા ચેકઅપ

સુરતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સુરત પાલિકા દ્વારા શહેરમાં તમામ લોકોના ચેકઅપ થાય તે માટે 108 ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા. જે રથમાં એક આખી મેડિકલ ટિમ સામે હોય અને અલગ અલગ વિસ્તારમાં જઈ સોસાયટીઓમાં જઈ મેડિકલ તપાસ કરવામાં આવે છે. લોકોના સીધા અને સતત સંપર્કમાં રહેતી સુરત પોલીસ માટે પણ શહેરના […]

સુરત: મહાનગરપાલિકાએ શરૂ કર્યું નવું અભિયાન, શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ધન્વંતરી રથ દ્વારા ચેકઅપ
Follow Us:
| Updated on: Jul 20, 2020 | 1:15 PM

સુરતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સુરત પાલિકા દ્વારા શહેરમાં તમામ લોકોના ચેકઅપ થાય તે માટે 108 ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા. જે રથમાં એક આખી મેડિકલ ટિમ સામે હોય અને અલગ અલગ વિસ્તારમાં જઈ સોસાયટીઓમાં જઈ મેડિકલ તપાસ કરવામાં આવે છે. લોકોના સીધા અને સતત સંપર્કમાં રહેતી સુરત પોલીસ માટે પણ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ આ રથ જશે અને જે-તે પોલીસ સ્ટેશનમાં તમામ કર્મચારીઓની તપાસ કરવામાં આવશે. શંકાસ્પદ કે પોઝિટિવના લક્ષણો દેખાશે તો તે પોલીસ કર્મીઓને નજીકના હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલ માં એડમિટ કે હોમ ક્વોરન્ટાઇન કરવા માટે સૂચન કરવામાં આવશે. શહેરની તમામ પોલીસ બ્રાન્ચમાં પણ આ ધન્વંતરી રથ જશે અને ચેકઅપ કરશે.

આ પણ વાંચો: UP: 30 રૂપિયા નહી આપવા પર 6 વર્ષનાં બાળક પાસે ખેંચાવ્યું સ્ટ્રેચર, ઘટનાનો વિડિયો વાયરલ થતા તપાસનાં આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">