VIDEO: અમદાવાદના ચાંદખેડામાં ધનજી ઉર્ફે ઢબૂડી માતાના ઘરની બહાર મકાનમાલિકની નોટિસ

ગયા સપ્તાહથી એક નામ વધુ ચર્ચામાં આવ્યું છે. ઢબૂડી માતાના નામ સાથે એક પુરુષ ચૂંદડી ઓઢી માતા બને છે. ધનજી ઓડ નામના વ્યક્તિએ આ ઢબૂડી માતાના નામે કાર્યક્રમો આપવાના શરૂ કર્યા. જો કે, વિવાદ બાદ હવે આ ઢબૂડી માતાના ઘરની બહાર મકાન ખાલી કરવાની મકાન માલિકે નોટિસ લગાવી લીધી છે. છતાં, કેટલાક ભક્તો એવા છે. […]

VIDEO: અમદાવાદના ચાંદખેડામાં ધનજી ઉર્ફે ઢબૂડી માતાના ઘરની બહાર મકાનમાલિકની નોટિસ
Follow Us:
| Updated on: Sep 03, 2019 | 11:52 AM

ગયા સપ્તાહથી એક નામ વધુ ચર્ચામાં આવ્યું છે. ઢબૂડી માતાના નામ સાથે એક પુરુષ ચૂંદડી ઓઢી માતા બને છે. ધનજી ઓડ નામના વ્યક્તિએ આ ઢબૂડી માતાના નામે કાર્યક્રમો આપવાના શરૂ કર્યા. જો કે, વિવાદ બાદ હવે આ ઢબૂડી માતાના ઘરની બહાર મકાન ખાલી કરવાની મકાન માલિકે નોટિસ લગાવી લીધી છે. છતાં, કેટલાક ભક્તો એવા છે. જેમની આસ્થા જેમની તેમ છે.

આ પણ વાંચોઃ સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે વિવાદમાં જીગર ઈનામદારની નિમણૂક રદ, જાણો શું છે અંદરની ખેંચતાણ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદના ચાંદખેડા સ્થિતિ આ ઢબૂડી માતાના ઘર તરીકે ઓળખાયા બંગલોને ખાલી કરવા તેના મૂળ માલિકા નોટિસ લગાવી દીધી છે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે, આ બંગલો કોઈ ભક્તે ઢબૂડી માતાને ભેટમાં આપ્યો છે. અહીં દર રવિવારે લોકો દર્શન કરવા પણ આવતા હતા. જો કે, વિવાદ વકર્યા બાદ, મકાન માલિકે સ્પષ્ટતા કરી અને નોટિસ લગાવી દીધી. ભલે ઢબૂડી માતા ઉર્ફે ધનજી ઓડ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. પરંતુ હજુ ભક્તો છે. જેઓ માને છે કે, ઢબૂડી માતાએ તેમના દુઃખ દૂર કર્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">