હૈદરાબાદ જેવી ઘટના બાદ સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શાળામાં સ્વ-રક્ષણની તાલીમ

હૈદરાબાદની મહિલા ડૉકટર પર બળાત્કાર બાદ નરાધમોએ તેને જીવતી સળગાવી દેવાની ઘટના સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થિનીઓ, યુવતીઓમાં મહિલાઓમાં અસુરક્ષિતતાનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. તેવામાં હવે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિદ્યાર્થિનીઓ સ્વસુરક્ષાની તાલીમ લઈ રહી છે. સરકારી શાળામાં આવા દુશ્યો ભાગ્યે જ જોવા મળે. જ્યાં વિદ્યાર્થિનીઓને […]

હૈદરાબાદ જેવી ઘટના બાદ સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શાળામાં સ્વ-રક્ષણની તાલીમ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 05, 2019 | 4:33 PM
હૈદરાબાદની મહિલા ડૉકટર પર બળાત્કાર બાદ નરાધમોએ તેને જીવતી સળગાવી દેવાની ઘટના સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થિનીઓ, યુવતીઓમાં મહિલાઓમાં અસુરક્ષિતતાનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. તેવામાં હવે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિદ્યાર્થિનીઓ સ્વસુરક્ષાની તાલીમ લઈ રહી છે.
સરકારી શાળામાં આવા દુશ્યો ભાગ્યે જ જોવા મળે. જ્યાં વિદ્યાર્થિનીઓને હાલ સ્વ-સુરક્ષાની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં દીકરીઓ પરથી રહેલા અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓ બાદ દેશ આખો વ્યથિત છે. લોકોમાં રોષ છે. દીકરીઓની સુરક્ષાને લઈને વાલીઓમાં તેટલી ચિંતા પણ છે. તેવામાં હવે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિએ ધોરણ 6થી 8ની વિદ્યાર્થિનીઓને સેલ્ફ-ડિફેન્સની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી બાળકીઓ પર થતા અત્યાચારો રોકવાની વાતો થઈ રહી છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની વિદ્યાર્થીનીઓને ટ્રેનિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અંદાજે 30 હજારથી વધુ વિદ્યાર્થિનીઓને આ તાલીમ આપવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારની ગ્રાન્ટમાંથી આ તાલીમ અપાય છે. વિદ્યાર્થિનીઓ આવા સમયે પ્રતિકાર કરી શકે તે માટે ખાસ ટ્રેનરો રાખવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિની કુલ 247 શાળાઓમાં કન્યા શાળાઓમાં અઠવાડિયામાં એક વાર આ તાલીમ આપવામાં આવી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજે એ સમય છે. જ્યાં નાની વિદ્યાર્થિનીઓ પણ હાલના સમયમાં ચાલી રહેલા માહોલ વિશે માહિતગાર છે. તેવામાં અન્યની મદદ માટે નિર્ભર રહેવા કરતા વિદ્યાર્થિનીઓ હવે જાતે જ સ્વસુરક્ષા માટે માનતી થઈ છે. નિર્ભયા કાંડ, કઠુઆ કાંડ અને હવે હૈદરાબાદમાં થયેલા બનાવથી દેશમાં ભયનો માહોલ છે. તેવામાં વિદ્યાર્થિનીઓને નાનપણથી જ આ ટેક્નિક શીખવાડવામાં આવે તે જરૂરી બન્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">