VIDEO: જૂનાગઢના નિવૃત હેડ કોન્સ્ટેબલને માતૃવંદના ગાતા-ગાતા આવ્યો હાર્ટ એટેક, સ્ટેજ પર જ લીધા અંતિમ શ્વાસ

‘જનનીની જોડ સખી નહીં મળે રે લોલ’ કવિ દામોદર બોટાદકરની અદભૂત રચના ગાતા-ગાતા મોત આવી જાય તો એને તો કદાચ મનગમતુ મોત કહી શકાય. માતૃવંદના ગાતા ગાતા જૂનાગઢના નિવૃત હેડ કોન્સ્ટેબલ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આ પણ વાંચો: VIDEO: હ્યુસ્ટનમાં રસ્તાઓ પર મોદી-મોદી, ભારતીયોએ મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી કાર્યક્રમનો પ્રચાર કર્યો […]

VIDEO: જૂનાગઢના નિવૃત હેડ કોન્સ્ટેબલને માતૃવંદના ગાતા-ગાતા આવ્યો હાર્ટ એટેક, સ્ટેજ પર જ લીધા અંતિમ શ્વાસ
Follow Us:
| Updated on: Sep 21, 2019 | 3:48 PM

‘જનનીની જોડ સખી નહીં મળે રે લોલ’ કવિ દામોદર બોટાદકરની અદભૂત રચના ગાતા-ગાતા મોત આવી જાય તો એને તો કદાચ મનગમતુ મોત કહી શકાય. માતૃવંદના ગાતા ગાતા જૂનાગઢના નિવૃત હેડ કોન્સ્ટેબલ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: હ્યુસ્ટનમાં રસ્તાઓ પર મોદી-મોદી, ભારતીયોએ મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી કાર્યક્રમનો પ્રચાર કર્યો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લોકગીતની અદભૂત કાવ્ય રચના કે જે મનગમતો વિષય હતો, અને એ જ ગીત નિવૃત હેડ કોન્સ્ટેબલ રતિભાઈ પરમાર ગાતા હતા ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો. અને તે જ સમયે સ્ટેજ પર જ અંતિમ શ્વાસ લીધા. થોડા દિવસ અગાઉ જૂનાગઢના બાયપાસ પર આવેલી હોટલમાં મેડિકલ કંપનીના એક કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">