રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનામાં આગ લગવાનું મુખ્ય કારણ આવ્યું સામે, જુઓ વીડિયો

રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટનામાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. TV9 પાસેથી TRP ગેમઝોન દુર્ઘટનાને લઇને Exclusive માહિતી સામે આવી છે. નાનામોવા રોડ પર ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 8:30 વાગ્યા સુધી મળેલી માહિતી મુજબ 24 લોકોના મોત થયા છે. જોકે આ ઘટના કયા કારણ થી બની તેને લઈ મોટી માહિતી સામે આવી છે.

રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનામાં આગ લગવાનું મુખ્ય કારણ આવ્યું સામે, જુઓ વીડિયો
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: May 26, 2024 | 9:09 PM

રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં સૌપ્રથમ ગેમ ઝોનના ACમાં પ્રચંડ ધડાકો થયો હતો. પ્રચંડ ધડાકા ગેમઝોનમાં ફેલાયો બાદમાં ધૂમાડાના ગોટે ગોટા વળ્યા હતા. આગ અને ધૂમાડા બાદ ગેમઝોનમાં અફરાતફરી સર્જાઇ હતી. જોતજોતામાં આગે ધારણ કર્યું હતું. વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ACમાં શોટસર્કિટ બાદ ફેબ્રિકેશનમાં આગ લાગી હતી. આગ અને ધૂમાડાથી બચવા લોકોમાં નાસભાગ મચી હતી.

રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 22 લોકોના મોત થયા છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટનામાં બે બાળકો સહિત 22 લોકોના મોત થયા છે. એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. આગની ઘટનામાં મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

વેચાવા જઈ રહી છે ભારતની લોકપ્રિય દારૂની આ બ્રાન્ડ, ખરીદવા માટે કંપનીઓ વચ્ચે છેડાયું યુદ્ધ!
કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો 6 ઘરેલુ નુકસાન
સચિન કે રોહિત નહીં, આ ઓપનરે ફટકારી છે સૌથી વધુ સદી
કેનેડામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા બની ગુજરાતી, જાણો કેમ
ઘી અને માખણ માંથી વધુ ફાયદાકારક શું ?
તમન્ના ભાટિયાનો આજ કી રાત મઝા હુસ્ન કા.. ગીતના શૂટિંગનો વધુ એક વીડિયો વાયરલ

ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયો છે. અમદાવાદના TRP ગેમઝોન બાદ રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગી છે.

મહત્વનું છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. TRP ગેમઝોનમાં આગની ઘટના વિશે મુખ્યપ્રધાને માહિતી લીધી. રાજકોટ જિલ્લા કલેક્ટર પાસેથી ફોન દ્વારા સ્થિતિ અંગે માહિતી મેળવી.

CM ભૂપેન્દ્ર પટેલે આગની ઘટના અંગે તાગ મેળવ્યો. સમગ્ર વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય કવાયત કરવા આદેશ અપાયા છે. ઈજાગ્રસ્તો તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ કરાયો છે.

વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">