RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસ લગભગ પૂર્ણ, દોષનો ટોપલો કોના માથે ઢોળાશે ?

પૂર્વ રજિસ્ટ્રાર જતીન સોનીએ પોતાની બેદરકારી હોવાની વાત તપાસ સમિતિ સમક્ષ કબૂલી લીધી છે.જ્યારે કોચ કેતન ત્રિવેદીએ ફેરામાં પોતાની સહી ન હોવાની વાત જણાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 1:26 PM

RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ કુલપતિને સોંપશે.રિપોર્ટમાં મોટા માથાને બચાવવા દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર ઢોળવાનો તખ્તો તૈયાર કરાયો હોવાનું જાણવા મળ્યું છે.પૂર્વ રજિસ્ટ્રાર જતીન સોનીએ પોતાની બેદરકારી હોવાની વાત તપાસ સમિતિ સમક્ષ કબૂલી લીધી છે.જ્યારે કોચ કેતન ત્રિવેદીએ ફેરામાં પોતાની સહી ન હોવાની વાત જણાવી છે.

મહત્વનું છે કે ગઈકાલે 27 જુલાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડમાં તપાસ કમિટીની મહત્વની અને બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં કોચ કેતન ત્રિવેદી અને જતીન સોનીનું નિવેદન લેવામાં આવ્યું.પ્રાથમિક નિવેદનમાં જતીન સોનીએ ફેરાની દેખરેખમાં બેદરકારી હોવાની વાત કબૂલી છે.હવે, એક બે દિવસમાં તપાસ કમિટી પોતાનો રિપોર્ટ રજૂ કરશે.ઉલ્લેખનીય છે કે, કમિટીની બેઠક પૂર્વે જ રજીસ્ટ્રાર પદેથી જતીન સોનીએ રાજીનામું ધરી દીધું છે..જ્યારે ડો.નિલેશ સોનીને હાલમાં ઈન્ચાર્જ રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  RAJKOT : ત્રીજી લહેરની સંભવનાને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ

આ પણ વાંચો : AHMEDABAD : ભારતીય નૌસેના નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ઉડતા ડ્રોનને તોડી પાડશે અને નિષ્ક્રિય કરશે

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">