RAJKOT : કપાસિયા અને સિંગતેલ બાદ હવે પામોલિન તેલના ભાવમાં તોતિંગ વધારો, જાણો કેટલો થયો ભાવ

કપાસિયા અને સિંગતેલ બાદ હવે પામોલિન તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ફરસાણ, ચવાણા અને નાસ્તાની વિવિધ ચીજવસ્તુઓ બનાવવા બજારોમાં વપરાતા પામોલિન તેલનો ભાવ વધી ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 2:47 PM

RAJKOT :  શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ ખાદ્યતેલના ભાવોમાં વધારો થયો છે. કપાસિયા અને સિંગતેલ બાદ હવે પામોલિન તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ફરસાણ, ચવાણા અને નાસ્તાની વિવિધ ચીજવસ્તુઓ બનાવવા બજારોમાં વપરાતા પામોલિન તેલના ડબ્બાનો ભાવ 200 રૂપિયા વધી ગયો છે.આ સાથે જ પામોલિન તેલના ડબ્બાનો ભાવ 2510 થી 2550 રૂપિયાએ પહોંચ્યો છે.જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2510 થી 2550 રૂપિયા છે, જે સિંગતેલના ભાવ કરતા પણ વધુ છે. કપાસિયા તેલના ભાવમાં ઘટાડાની હાલમાં કોઈ જ શક્યતા નથી. ઉલ્ટાનું તહેવારો દરમિયાન કપાસિયા તેલ મોંઘું થઈ શકે છે.સિંગતેલના ડબ્બાનો ભાવ હાલમાં 2450 થી 2530 રૂપિયા ચાલી રહ્યો છે. જોકે એક અઠવાડિયામાં સિંગતેલ અને પામોલિન તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો : CHANDRAYAN-2ના નિર્માણમાં ગુજરાતની મહત્વની ભૂમિકા, જામનગરમાં બનાવાયેલા મશીનથી બનશે અવકાશયાનના પાર્ટ્સ

આ પણ વાંચો : GUJARAT : અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું થશે ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">