રાજકોટ સ્ટેન્ડિગ કમિટિ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, જર્જરિત આવાસોનું સમારકામ કરી 360 બીપીએલ કાર્ડધારકોને અપાશે
રાજકોટ સ્ટેન્ડિગ કમિટિ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. કમિટિ દ્વારા શહેરમાં 10 વર્ષથી જર્જરિત આવાસોનું સમારકામ કરી આવાસોની ફાળવણી 360 બીપીએલ કાર્ડધારકોને કરવાનો નિર્ણય કરાયો છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે જરૂરિયાત મંદોને આવાસોની ફાળવણી કરાશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ […]
રાજકોટ સ્ટેન્ડિગ કમિટિ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. કમિટિ દ્વારા શહેરમાં 10 વર્ષથી જર્જરિત આવાસોનું સમારકામ કરી આવાસોની ફાળવણી 360 બીપીએલ કાર્ડધારકોને કરવાનો નિર્ણય કરાયો છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે જરૂરિયાત મંદોને આવાસોની ફાળવણી કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો