Rajkot: પાણીકાપને લઈને મેયરનું મહત્વનું નિવેદન, ઉનાળામાં પાણીકાપ નહીં આવે

રાજકોટ વાસીઓને આ ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ, કારણ કે રાજકોટની જીવાદોરી સમાન એવો આજી ડેમ છલોછલ ભરાઇ ગયો છે. આ નિવેદન આપ્યું છે રાજકોટના મેયર પ્રદીપ ડવે.

| Updated on: Mar 25, 2021 | 3:50 PM

રાજકોટ વાસીઓને આ ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ, કારણ કે રાજકોટની જીવાદોરી સમાન એવો આજી ડેમ છલોછલ ભરાઇ ગયો છે. આ નિવેદન આપ્યું છે રાજકોટના મેયર પ્રદીપ ડવે. મેયરે રાજકોટવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, આ ઉનાળામાં તેમને પાણીકાપનો સામનો નહીં કરવો. કારણ કે, આજી ડેમ સહિતના ડેમોમાં પૂરતુ પાણી છે. જો કોઇ ટેક્નિકલ ખામી હશે તો જ પાણી કાપ થશે. બાકી નિયમિત રીતે પાણી રાજકોટવાસીઓને મળતું જ રહેશે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">