Rajkot: ધોરાજીના ખેડૂતોને પડ્યા પર પાટું, ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ

લૉકડાઉન, અતિવૃષ્ટિ અને માવઠાનો માર સહન કરી રહેલા ધોરાજીના ખેડૂતો ફરીએકવાર મુશ્કેલીમાં મૂકાયા છે. ટેકાના ભાવે ખરીદી હજુ શરૂ થઈ ન હોવાથી અને લૉકડાઉનના ભયથી ખેડૂતો તેમનો તૈયાર થઈ ગયેલો પાક ખુલ્લા બજારમાં વેચવા માટે મજબૂર બન્યા છે.

| Updated on: Mar 21, 2021 | 9:56 AM

લૉકડાઉન, અતિવૃષ્ટિ અને માવઠાનો માર સહન કરી રહેલા ધોરાજીના ખેડૂતો ફરીએકવાર મુશ્કેલીમાં મૂકાયા છે. ટેકાના ભાવે ખરીદી હજુ શરૂ થઈ ન હોવાથી અને લૉકડાઉનના ભયથી ખેડૂતો તેમનો તૈયાર થઈ ગયેલો પાક ખુલ્લા બજારમાં વેચવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતોએ ઘઉં, ધાણા, જીરું, એરંડા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. જેનું ઉત્પાદન પણ સારું થયું, પરંતુ ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ખુલ્લા બજારમાં જણસી વેચવા મજબૂર બન્યા છે.

ખેડૂતોને ખુલ્લા બજારમાં મણ દીઠ ઘઉંના 300થી 325 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ ભાવ ખૂબ જ ઓછા છે, પરંતુ એકતરફ લૉકડાઉનનો ભય છે અને બીજી તરફ સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ નથી કરી. તેવામાં ખેડૂતો લાચાર બન્યા છે. પોતાનો પાક ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">