સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય, સોમવારથી રાબેતા મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારથી રાબેતા મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. ત્યારે સંચાલકો હાઈકોર્ટમાં લડત ચાલુ રાખશે. અમદાવાદમાં પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થશે. જેનો એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલે નિર્ણય કર્યો છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ […]
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારથી રાબેતા મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. ત્યારે સંચાલકો હાઈકોર્ટમાં લડત ચાલુ રાખશે. અમદાવાદમાં પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થશે. જેનો એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલે નિર્ણય કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો