ઓમીક્રોનની દહેશત, અમદાવાદ એરપોર્ટ પર હવે લેન્ડિંગ બાદ તરત જ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરાશે

આ નવી પ્રક્રિયા અનુસાર હવે પેસેન્જરને વિમાનમાંથી ઉતર્યા બાદ એરપોર્ટ બસમાં બેસાડીને ગેટ સુધી લાવવામાં આવશે. જ્યાં તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.

ઓમીક્રોનની દહેશત, અમદાવાદ એરપોર્ટ પર હવે લેન્ડિંગ બાદ તરત જ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરાશે
Ahmedabad Airport ( File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 4:15 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા વેરીએન્ટ ઓમીક્રોનની(Omicron)એન્ટ્રી બાદ સરકાર વધુ સતર્ક બની છે. તેમજ એરપોર્ટ (Airport) ર આવતા પેસેન્જરોનો ફરજિયાત આરટીપીસીઆર(RTPCR)ટેસ્ટ કરવામાં આવે છે. જો કે વધુ સતર્કતાના ભાગરૂપે હવે હાઇ રિસ્ક દેશોમાંથી આવતા મુસાફરોનો લેન્ડિંગ(Landing)કરતાની સાથે જ આરટીપીસાર ટેસ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે .

જેમાં ગેટમાં પ્રવેશ પુર્વે જ ટેસ્ટ કરવામાં આવશે. જેની માટે એરપોર્ટ પર જ આઠ રજીસ્ટ્રેશન કાઉન્ટર અને 120 રેપિડ પીસીઆર મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ નવી પ્રક્રિયા અનુસાર હવે પેસેન્જરને વિમાનમાંથી ઉતર્યા બાદ એરપોર્ટ બસમાં બેસાડીને ગેટ સુધી લાવવામાં આવશે. જ્યાં તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો કે આ પુર્વે પેસેન્જર ગેટમાં આવ્યા બાદ ઈમિગ્રેશન અને કસ્ટમ ક્લીયરન્સ કરાવે તેની બાદ ટર્મિનલ ગેટ પર આરટીપીસાર ટેસ્ટ કરવામાં આવતો હતો.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

એન્ટ્રી ગેટ પર જ કોરોના ટેસ્ટ કરવાનો ફાયદો

એરપોર્ટના એન્ટ્રી ગેટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ કરવાથી ફાયદો એ થશે કે જો કોઇ પેસેન્જર કોરોના પોઝિટિવ હશે તો તેનો ચેપ ઈમિગ્રેશન અને કસ્ટમના સ્ટાફને નહી લાગે કારણ કે વિમાનમાંથી ઉતર્યા બાદ આ બધી પ્રક્રિયામાં વખતે પેસેન્જર અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે. તેથી આ નવી પ્રક્રિયાને લીધે કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ ઘટી શકે છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા વેરીએન્ટ ઓમીક્રોનને(Omicron)લઈને સરકાર સતર્ક બની છે. જેની સાથે જ અમદાવાદ(Ahmedabad)એરપોર્ટ(Airport)પર પણ ઓમીક્રોન સંક્રમણથી પ્રભાવિત 12 દેશોમાંથી આવતા પ્રવાસીને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.

12 દેશોમાંથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ

જેમાં એરપોર્ટ પર જ 12 દેશોમાંથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટની સાથે સાથે હવે તેમની માટે એરપોર્ટ પર જ અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  આ ઉપરાંત આ લોકોના ટેસ્ટિંગ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના લીધે નવા વેરીએન્ટના સંભવિત સંક્રમણથી લોકોને બચાવી શકાય.

સેલ્ફ ડેકલેરેશન કરવાનું રહેશે

જો કે અમદાવાર એરપોર્ટ પર પણ કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન મુજબ સાવચેતી રાખવામાં આવી રહી છે. જેમાં નવી ગાઈડલાઈન પ્રમાણે વિદેશથી આવતા પ્રવાસીઓએ એર સુવિધા ઓનલાઈન પોર્ટલ ઉપર પાછલા 14 દિવસના પ્રવાસની વિગતો અંગે સેલ્ફ ડેકલેરેશન કરવાનું રહેશે. તેમના પાસપોર્ટની નકલ, કોવિડનો RT-PCR ટેસ્ટનો લેટેસ્ટ કોવિડ નેગેટીવ રિપોર્ટ બતાવવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)નવા વેરિઅન્ટના ભય વચ્ચે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં નવા વેરિઅન્ટ ધરાવતા દેશોના પ્રવાસેથી આવેલા મુસાફરોના એરપોર્ટ(Airport)પર જ આરટીપીસાર( RTPCR)ટેસ્ટ કરવામાં આવશે. જેમાં 12 દેશોમાં યુરોપ, યુકે, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ચીન, ન્યુઝિલેન્ડ, હોંગકોંગ, બોત્સવના,મોરિસસ અને ઝિંમ્બાબવેનો સમાવેશ કરાયો છે.

આ પણ  વાંચો : Surat : હીરા ઉધોગકારોની પરેશાનીમાં વધારો, રફ હીરાના ભાવવધારાથી ઉત્પાદન કાપ

આ પણ વાંચો :  Gandhinagar : મહેસુલ મંત્રીની દહેગામ મામલતદાર ઓફિસમાં સરપ્રાઇઝ વિઝીટ, કર્મચારીઓમાં ફફડાટ

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">