અમદાવાદ: એક અઠવાડિયાની બંધની જાહેરાત બાદ અફરાતફરી, શાકભાજી અને કરિયાણું લેવા લોકોની પડાપડી

અમદાવાદમાં લૉકડાઉનના લીરેલીરા ઉડ્યા છે. કોર્પોરેશને એક સપ્તાહ સુધી કડક અમલવારીનો નિર્ણય લેતા જ લોકો શાકભાજીની ખરીદી કરવા ઉમટ્યા હતા. દૂધ અને દવા સિવાયની તમામ દૂકાનો 7 મે થી 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કોર્પોરેશને લીધો છે. જે બાદ લોકોની ભીડ ખરીદી કરવા ઉમટી છે. આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને […]

અમદાવાદ: એક અઠવાડિયાની બંધની જાહેરાત બાદ અફરાતફરી, શાકભાજી અને કરિયાણું લેવા લોકોની પડાપડી
Follow Us:
| Updated on: May 06, 2020 | 2:42 PM

અમદાવાદમાં લૉકડાઉનના લીરેલીરા ઉડ્યા છે. કોર્પોરેશને એક સપ્તાહ સુધી કડક અમલવારીનો નિર્ણય લેતા જ લોકો શાકભાજીની ખરીદી કરવા ઉમટ્યા હતા. દૂધ અને દવા સિવાયની તમામ દૂકાનો 7 મે થી 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કોર્પોરેશને લીધો છે. જે બાદ લોકોની ભીડ ખરીદી કરવા ઉમટી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રહેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ
Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">