અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ નહીં નીકળી શકે ઘરની બહાર

અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર નહીં નીકળી શકે. જી હા અમદાવાદમાં આગામી 7મી ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ અમલી રહેશે. આ જાહેરાત કરી છે શહેર પોલીસ કમિશનરે. શેહર પોલીસ વિભાગે જાહેર કરેલા જાહેરનામા મુજબ આગામી તારીખ 7મી ડિસેમ્બર સુધી એટલે કે 14 દિવસ સુધી શહેરમાં રાત્રિ કરફ્યૂનો કડક અમલ થશે. […]

અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ નહીં નીકળી શકે ઘરની બહાર
Follow Us:
| Updated on: Nov 23, 2020 | 8:07 PM

અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર નહીં નીકળી શકે. જી હા અમદાવાદમાં આગામી 7મી ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ અમલી રહેશે. આ જાહેરાત કરી છે શહેર પોલીસ કમિશનરે. શેહર પોલીસ વિભાગે જાહેર કરેલા જાહેરનામા મુજબ આગામી તારીખ 7મી ડિસેમ્બર સુધી એટલે કે 14 દિવસ સુધી શહેરમાં રાત્રિ કરફ્યૂનો કડક અમલ થશે. રાત્રિના 9 વાગ્યા બાદ નાગરિકો ઘરની બહાર કામ વગર નહીં નીકળી શકે. જો કામ વગર નાગરિકો બહાર નીકળશે તો જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરશે. જોકે પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ જાહેરાનામામાં ફેરબદલ થઇ શકે છે અને કરફ્યૂના અમલમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો: વડોદરાઃ SSG હોસ્પિટલના કોરોના વૉરિયરનું કોરોનાથી થયું મોત, નર્સિંગ સ્ટાફમાં છવાયો શોક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">