વડોદરાઃ SSG હોસ્પિટલના કોરોના વૉરિયરનું કોરોનાથી થયું મોત, નર્સિંગ સ્ટાફમાં છવાયો શોક

વડોદરામાં SSG હોસ્પિટલના કોરોના વોરિયરનું કોરોનાથી મોત થયું છે. 44 વર્ષીય બ્રધર દયારામ વસાવા 15 વર્ષથી અહીં ફરજ બજાવતા હતા. તેઓ કોરોનાના કપરા કાળમાં અમદાવાદ ખાતે પણ સેવા આપવા ગયા હતા. તેમના નામ પ્રમાણે તેમનો સ્વભાવ પણ દયાળું હતો. જેના કારણે હોસ્પિટલમાં સૌ કોઈ તેમને માન-સન્માન આપતું હતું. હવે જ્યારે તેઓ સૌ કોઈને છોડીને ચાલ્યા […]

વડોદરાઃ SSG હોસ્પિટલના કોરોના વૉરિયરનું કોરોનાથી થયું મોત, નર્સિંગ સ્ટાફમાં છવાયો શોક
Follow Us:
| Updated on: Nov 23, 2020 | 7:28 PM

વડોદરામાં SSG હોસ્પિટલના કોરોના વોરિયરનું કોરોનાથી મોત થયું છે. 44 વર્ષીય બ્રધર દયારામ વસાવા 15 વર્ષથી અહીં ફરજ બજાવતા હતા. તેઓ કોરોનાના કપરા કાળમાં અમદાવાદ ખાતે પણ સેવા આપવા ગયા હતા. તેમના નામ પ્રમાણે તેમનો સ્વભાવ પણ દયાળું હતો. જેના કારણે હોસ્પિટલમાં સૌ કોઈ તેમને માન-સન્માન આપતું હતું. હવે જ્યારે તેઓ સૌ કોઈને છોડીને ચાલ્યા ગયા છે, ત્યારે સૌ કોઈ શોકની લાગણી અનુભવી રહ્યું છે. SSGના પીએમ રૂમ ખાતે તબીબો અને નર્સિંગ સ્ટાફે તેમની ફુલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમના પરિવારને સરકારી નિયમો પ્રમાણે 50 લાખની સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો: વધતા કોરોના સંકટને લઈ સુપ્રીમ કોર્ટ નારાજ, ચાર રાજ્યો પાસે દર્દીઓને અપાતી સુવિધાનો રિપોર્ટ માગ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">