અમદાવાદ: 31મી ડિસેમ્બરની રાત્રે પોલીસે દારૂનો નશો કરેલા 100થી વધુ નશાખોરોને ઝડપ્યા
31મી ડિસેમ્બરની રાત્રે પોલીસ દારૂ પીને છાકટા બનતા લોકોને પકડવા ખાસ પેટ્રોલિંગ કરતી હોય છે, તેમજ ખાનગી બાતમીદારો પણ રાખતી હોય છે. આવું કરવા પાછળનું કારણ દારૂ પીધેલા કે હેરાફેરી કરનારાઓને પકડવાનું હોય છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં […]
31મી ડિસેમ્બરની રાત્રે પોલીસ દારૂ પીને છાકટા બનતા લોકોને પકડવા ખાસ પેટ્રોલિંગ કરતી હોય છે, તેમજ ખાનગી બાતમીદારો પણ રાખતી હોય છે. આવું કરવા પાછળનું કારણ દારૂ પીધેલા કે હેરાફેરી કરનારાઓને પકડવાનું હોય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ વખતે કોઈ દારૂ ન પીવે કે આવી પાર્ટીઓ ન થાય એ માટે શહેર પોલીસ સજ્જ રહેશે તેવો દાવો ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કર્યો હતો. પરંતુ પોલીસના આ દાવા વચ્ચે જ શહેરમાંથી પોલીસે 240 જેટલા પ્રોહિબિશનના કેસ રાત્રે 12 વાગ્યા સુધીમાં કર્યા હતા. જેમાં ઘણા પોલીસ સ્ટેશનમાંથી એક પણ કેસ કરવામાં આવ્યો નથી. જો કે સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં દારૂ પીધેલા ઝડપાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ગાંધીનગરઃ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક, આ મહત્વના મુદ્દાઓને લઈ લેવાઈ શકાય છે નિર્ણય