Navsari: સુખાબારીમાં અનોખી હોસ્પિટલ, કુદરતી વાતાવરણમાં કરવામાં આવે છે સારવાર

એક બાજુ કોરોના જેવું મહામારી ચાલી રહી છે. તો કોરોના સંક્ર્મણને કારણે લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. આ વચ્ચે નવસારી(Navsari) જિલ્લામાં અનેરી હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 08, 2021 | 2:29 PM

એક બાજુ કોરોના જેવું મહામારી ચાલી રહી છે. તો કોરોના સંક્ર્મણને કારણે લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. આ વચ્ચે નવસારી(Navsari) જિલ્લામાં અનેરી હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે.

કોરોનાની મહામારીમાં ટપોટપ લોકો મોતને ભેટવાના કિસ્સાઓને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.અપૂરતી આરોગ્ય સેવાઓને કારણે લોકો ડરી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામના ડોક્ટર કુદરતી વાતાવરણ વચ્ચે લોકોનો ડર ભગાવી નાની-મોટી બીમારીઓની સારવાર કરી રહ્યા છે.

કોરોનાની મહામારી લોકોમાં ડર પેદા કર્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતી આરોગ્ય વ્યવસ્થાને પગલે લોકો હેરાન પરેશાન છે. ત્યારે નવસારી જિલ્લાના જિલ્લા મથકથી 8 કિલોમીટર દૂર એક ગ્રામ્ય વિસ્તારમાં ડોકટર કોરોના કાળ દરમ્યાન બીમારીથી પીડાતા લોકોને આંબાની વાડીમાં સારવાર આપી રહ્યા છે.

આરોગ્ય વિભાગની સરકારી હોસ્પિટલોમાં બેડ ન મળવા ઓક્સિજન મળવા જેવી સુવિધાઓને લઇને લોકો ખાનગી અને સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે એક ડોક્ટર મહેન્દ્ર પટેલ દ્વારા લોકોની સારવાર કરવામાં આવી રહી છે.આંબા નીચે કુદરતી વાતાવરણમાં લોકોને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવી રહ્યા છે શરદી ખાંસી તાવ જેવા નાના રોગો માટે લોકોને સારવાર આપવામાં આવી રહી છે

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">