નવસારીના જલાલપોરમાં નિવૃત અધિકારી પાસે અપ્રમાણસર મિલ્કત મળી, સત્તાનો દુરઉપયોગ કરીને આવક કરતા 90% સંપતિ વધારે ઉભી કરતા ગુનો દાખલ

નવસારીના જલાલપોરમાં નિવૃત અધિકારી પાસે અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મંગળભાઈ પટેલ હાલ નિવૃત છે જોકે આવક કરતા વધુ 33 લાખ રૂપિયાની સંપતિ તેમની પાસેથી મળી આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACBનો અંદાજ છે કે નિવૃત અધિકારી પાસે આવક કરતા 90 ટકા સંપતિ વધુ છે. […]

નવસારીના જલાલપોરમાં નિવૃત અધિકારી પાસે અપ્રમાણસર મિલ્કત મળી, સત્તાનો દુરઉપયોગ કરીને આવક કરતા 90% સંપતિ વધારે ઉભી કરતા ગુનો દાખલ
Follow Us:
| Updated on: Nov 06, 2020 | 8:38 AM

નવસારીના જલાલપોરમાં નિવૃત અધિકારી પાસે અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મંગળભાઈ પટેલ હાલ નિવૃત છે જોકે આવક કરતા વધુ 33 લાખ રૂપિયાની સંપતિ તેમની પાસેથી મળી આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACBનો અંદાજ છે કે નિવૃત અધિકારી પાસે આવક કરતા 90 ટકા સંપતિ વધુ છે. નોકરી દરમિયાન સત્તાનો દુરઉપયોગ કરીને સંપતિ ઉભી કરી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">