AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાના નવલખી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભોગ બનેલી સગીરાના પરિવારને સરકારની સહાય

વડોદરાના નવલખી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભોગ બનેલી સગીરાના પરિવારને સહાય કરવામાં આવી છે. રાજ્ય સરકારે રચેલી સમિતીએ રૂપિયા સાત લાખની સહાય ચૂકવી છે. આ સહાયમાંથી પરિવાર 2.50 લાખ રૂપિયા રોકડા ઉપાડી શકશે. પરંતુ બાકીની રકમ સગીરા 18 વર્ષની થશે ત્યારે તે ઉપાડી શકશે. આ પણ વાંચોઃ જામનગર હાઈ-વે પર અકસ્માતમાં પાંચ લોકોના મોત, કાલાવડ-ધોરાજી હાઈ-વે […]

વડોદરાના નવલખી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભોગ બનેલી સગીરાના પરિવારને સરકારની સહાય
| Updated on: Dec 06, 2019 | 1:13 PM
Share

વડોદરાના નવલખી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભોગ બનેલી સગીરાના પરિવારને સહાય કરવામાં આવી છે. રાજ્ય સરકારે રચેલી સમિતીએ રૂપિયા સાત લાખની સહાય ચૂકવી છે. આ સહાયમાંથી પરિવાર 2.50 લાખ રૂપિયા રોકડા ઉપાડી શકશે. પરંતુ બાકીની રકમ સગીરા 18 વર્ષની થશે ત્યારે તે ઉપાડી શકશે.

આ પણ વાંચોઃ જામનગર હાઈ-વે પર અકસ્માતમાં પાંચ લોકોના મોત, કાલાવડ-ધોરાજી હાઈ-વે પરની ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા વિક્ટિમ ગર્લ્સ કોમ્પોશેસન કમિટીની રચના કરાઈ છે. 7 સભ્યોની આ સમિતિમાં ડિસ્ટ્રિક્ટ જજ ચેરમેન, એ.સી જોશી, પોલીસ કમિશનર, મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ, મુખ્ય સરકારી વકીલ, કલેકટર, આશુતોષ પાઠક જીલ્લા કાનૂન સેવા સત્તા મંડળના ફુલટાઈમ સેક્રેટરીનો સમાવેશ કરાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">