Vadodara: કોરોના સામેની લડતમાં મળી વધુ તાકાત, તબીબી સુવિધાઓથી સજ્જ નવી દસ 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

નવી 108 એમ્બ્યુલન્સ આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ છે. કોરોના દર્દીઓ તેમજ ઈમરજન્સી સેવા માટે આ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.

| Updated on: May 03, 2021 | 1:59 PM

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે. આ કપરા સમયમાં કોરોના સામેની લડતમાં વડોદરાને વધુ તાકાત મળી છે. વડોદરા માટે નવી દસ 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. હવે દર્દીઓને હોસ્પિટલ જવા માટે લાંબા વેઈટીંગની રાહ જોવી નહી પડે. નવી 108 એમ્બ્યુલન્સ આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ છે. કોરોના દર્દીઓ તેમજ ઈમરજન્સી સેવા માટે આ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">