Mehsana: વિસનગરની એમ.એન.કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું, પીએમ મોદીએ આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો

આ એમ.એન.કોલેજમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 1967માં પ્રિ-સાયન્સમાં અભ્યાસ કર્યો હતો, જ્યારે આ ઉપરાંત ગુજરાતના 2 પૂર્વ મુખ્યમંત્રીએ પણ આ જ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 3:41 PM

મહેસાણા(Mehsana) ની વિસનગરની એમ.એન.કોલેજ( MN College ) ને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. આ એમ.એન.કોલેજમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 1967માં પ્રિ-સાયન્સમાં અભ્યાસ કર્યો હતો, જ્યારે આ ઉપરાંત ગુજરાતના 2 પૂર્વ મુખ્યમંત્રીએ પણ આ જ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. જેમાં આનંદીબેન પટેલે 1965-67 માં MSc કેમેસ્ટ્રી વિષયમાં અભ્યાસ કર્યો હતો. તેમજ શંકરસિંહ વાધેલા એ 1964માં MA ઇકોનોમિકસમાં અભ્યાસ કર્યો હતો.

આ પણ વાંચો : PV Sindhu : આ કંપનીઓને કોર્ટમાં લઈ જઈ શકે છે પીવી સિંધુ, પાન બહાર, વિક્સ, આદિત્ય બિરલા ગ્રુપ પર કરી શકે છે કેસ

આ પણ વાંચો : Rabindranath Tagore Death Anniversary: જાણો રવિન્દ્ર ટાગોરના જીવન વિશે, તેમની પુણ્યતિથી નિમિતે તેમના જીવન સંદેશ પર કરો એક નજર 

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">