AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rabindranath Tagore Death Anniversary: જાણો રવિન્દ્ર ટાગોરના જીવન વિશે, તેમની પુણ્યતિથી નિમિતે તેમના જીવન સંદેશ પર કરો એક નજર

રવિન્દ્રનાથ ટાગોરનું 7 ઓગસ્ટ, 1941 ના રોજ 80 વર્ષની ઉંમરે તેનું મુત્યુ થયુ હતું. ત્યારે આજે તેમની પુણ્યતિથી નિમિતે તેમનાં જીવનસંદેશાને યાદ કરીએ.

Rabindranath Tagore Death Anniversary: જાણો રવિન્દ્ર ટાગોરના જીવન વિશે, તેમની પુણ્યતિથી નિમિતે તેમના જીવન સંદેશ પર કરો એક નજર
Rabindranath Tagore (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 12:11 PM
Share

Rabindranath Tagore : નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની આજે પુણ્યતિથી છે. રવિન્દ્રનાથ ટાગોર એક સારા કવિ, નાટ્યકાર, લેખક, સંગીતકાર, ફિલસૂફ, ચિત્રકાર અને સમાજ સુધારક હતા અને તે બાર્ડ ઓફ બંગાળ (Board OF Bengal) તરીકે પણ જાણીતા છે. તેમણે બંગાળી સાહિત્ય અને સંગીતને (Music) નવો આકાર આપ્યો છે. ઉપરાંત, તેમણે ભારતીય સંસ્કૃતિના પુનર્જીવનને ઉજાગર કરવામાં અભિન્ન ભૂમિકા ભજવી હતી અને તેમને આધુનિક ભારતના આર્કિટેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રવિન્દ્રનાથ ટાગોરના નાટકો, કૃતિઓ દ્વારા આજે પણ વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રેરણા મળે છે. તેમની રચનાઓ અંગ્રેજી (English), જર્મન(German), ડચ, સ્પેનિશ અને અન્ય યુરોપિયન ભાષાઓમાં વ્યાપકપણે અનુવાદિત કરવામાં આવી છે. એટલું જ નહીં, ભારતીય અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત સિવાય શ્રીલંકાનું રાષ્ટ્રગીત પણ તેમના કાર્યથી પ્રેરિત છે.

રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કલકત્તામાં (Kolkata) એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે આઠ વર્ષની ઉંમરથી લખવાનું શરૂ કર્યું અને 16 વર્ષ સુધીમાં તેમણે તેમની પ્રથમ નોંધપાત્ર કવિતાઓ (Poem) બહાર પાડી હતી. આપને જણાવવું રહ્યું કે, 7 ઓગસ્ટ, 1941 ના રોજ 80 વર્ષની ઉંમરે તેનું મુત્યુ થયુ હતું.

રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની નિમિતે તેમના દ્વારા લખાયેલા કેટલાક જીવન સંદેશાઓને યાદ કરીએ

“હું આશાવાદીનું મારું પોતાનું સંસ્કરણ બની ગયો છું. જો હું તેને એક દરવાજાથી ન બનાવી શકું, તો હું બીજા દરવાજામાંથી પસાર થઈશ અથવા હું એક દરવાજો બનાવીશ.”

“મૃત્યુ પ્રકાશને ઓલવી રહ્યું નથી, તે માત્ર દીવો પ્રગટાવે છે.”

“સંગીત બે આત્માઓ વચ્ચે અનંત ભરે છે.”

“પ્રેમ કબજાનો દાવો નથી કરતો, પણ સ્વતંત્રતા આપે છે.”

આ પણ વાંચો: Covid 19: દેશમાં આજે પાંચ ફલાઈટ્સ અબુ ધાબી માટે ઉડાન ભરશે, ઇતિહાદ એરવેઝે સમયપત્રક કર્યું જાહેર

આ પણ વાંચો: Damini lightning alert: છેલ્લા બે દાયકામાં વીજળી પડવાની ઘટનાઓમાં થયો વધારો, જાણો ‘દામિની’ લાઈટનિંગ એપ વિશે

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">