AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rabindranath Tagore Death Anniversary: જાણો રવિન્દ્ર ટાગોરના જીવન વિશે, તેમની પુણ્યતિથી નિમિતે તેમના જીવન સંદેશ પર કરો એક નજર

રવિન્દ્રનાથ ટાગોરનું 7 ઓગસ્ટ, 1941 ના રોજ 80 વર્ષની ઉંમરે તેનું મુત્યુ થયુ હતું. ત્યારે આજે તેમની પુણ્યતિથી નિમિતે તેમનાં જીવનસંદેશાને યાદ કરીએ.

Rabindranath Tagore Death Anniversary: જાણો રવિન્દ્ર ટાગોરના જીવન વિશે, તેમની પુણ્યતિથી નિમિતે તેમના જીવન સંદેશ પર કરો એક નજર
Rabindranath Tagore (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 12:11 PM
Share

Rabindranath Tagore : નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની આજે પુણ્યતિથી છે. રવિન્દ્રનાથ ટાગોર એક સારા કવિ, નાટ્યકાર, લેખક, સંગીતકાર, ફિલસૂફ, ચિત્રકાર અને સમાજ સુધારક હતા અને તે બાર્ડ ઓફ બંગાળ (Board OF Bengal) તરીકે પણ જાણીતા છે. તેમણે બંગાળી સાહિત્ય અને સંગીતને (Music) નવો આકાર આપ્યો છે. ઉપરાંત, તેમણે ભારતીય સંસ્કૃતિના પુનર્જીવનને ઉજાગર કરવામાં અભિન્ન ભૂમિકા ભજવી હતી અને તેમને આધુનિક ભારતના આર્કિટેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રવિન્દ્રનાથ ટાગોરના નાટકો, કૃતિઓ દ્વારા આજે પણ વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રેરણા મળે છે. તેમની રચનાઓ અંગ્રેજી (English), જર્મન(German), ડચ, સ્પેનિશ અને અન્ય યુરોપિયન ભાષાઓમાં વ્યાપકપણે અનુવાદિત કરવામાં આવી છે. એટલું જ નહીં, ભારતીય અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત સિવાય શ્રીલંકાનું રાષ્ટ્રગીત પણ તેમના કાર્યથી પ્રેરિત છે.

રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કલકત્તામાં (Kolkata) એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે આઠ વર્ષની ઉંમરથી લખવાનું શરૂ કર્યું અને 16 વર્ષ સુધીમાં તેમણે તેમની પ્રથમ નોંધપાત્ર કવિતાઓ (Poem) બહાર પાડી હતી. આપને જણાવવું રહ્યું કે, 7 ઓગસ્ટ, 1941 ના રોજ 80 વર્ષની ઉંમરે તેનું મુત્યુ થયુ હતું.

રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની નિમિતે તેમના દ્વારા લખાયેલા કેટલાક જીવન સંદેશાઓને યાદ કરીએ

“હું આશાવાદીનું મારું પોતાનું સંસ્કરણ બની ગયો છું. જો હું તેને એક દરવાજાથી ન બનાવી શકું, તો હું બીજા દરવાજામાંથી પસાર થઈશ અથવા હું એક દરવાજો બનાવીશ.”

“મૃત્યુ પ્રકાશને ઓલવી રહ્યું નથી, તે માત્ર દીવો પ્રગટાવે છે.”

“સંગીત બે આત્માઓ વચ્ચે અનંત ભરે છે.”

“પ્રેમ કબજાનો દાવો નથી કરતો, પણ સ્વતંત્રતા આપે છે.”

આ પણ વાંચો: Covid 19: દેશમાં આજે પાંચ ફલાઈટ્સ અબુ ધાબી માટે ઉડાન ભરશે, ઇતિહાદ એરવેઝે સમયપત્રક કર્યું જાહેર

આ પણ વાંચો: Damini lightning alert: છેલ્લા બે દાયકામાં વીજળી પડવાની ઘટનાઓમાં થયો વધારો, જાણો ‘દામિની’ લાઈટનિંગ એપ વિશે

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">