Rabindranath Tagore Death Anniversary: જાણો રવિન્દ્ર ટાગોરના જીવન વિશે, તેમની પુણ્યતિથી નિમિતે તેમના જીવન સંદેશ પર કરો એક નજર

રવિન્દ્રનાથ ટાગોરનું 7 ઓગસ્ટ, 1941 ના રોજ 80 વર્ષની ઉંમરે તેનું મુત્યુ થયુ હતું. ત્યારે આજે તેમની પુણ્યતિથી નિમિતે તેમનાં જીવનસંદેશાને યાદ કરીએ.

Rabindranath Tagore Death Anniversary: જાણો રવિન્દ્ર ટાગોરના જીવન વિશે, તેમની પુણ્યતિથી નિમિતે તેમના જીવન સંદેશ પર કરો એક નજર
Rabindranath Tagore (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 12:11 PM

Rabindranath Tagore : નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની આજે પુણ્યતિથી છે. રવિન્દ્રનાથ ટાગોર એક સારા કવિ, નાટ્યકાર, લેખક, સંગીતકાર, ફિલસૂફ, ચિત્રકાર અને સમાજ સુધારક હતા અને તે બાર્ડ ઓફ બંગાળ (Board OF Bengal) તરીકે પણ જાણીતા છે. તેમણે બંગાળી સાહિત્ય અને સંગીતને (Music) નવો આકાર આપ્યો છે. ઉપરાંત, તેમણે ભારતીય સંસ્કૃતિના પુનર્જીવનને ઉજાગર કરવામાં અભિન્ન ભૂમિકા ભજવી હતી અને તેમને આધુનિક ભારતના આર્કિટેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રવિન્દ્રનાથ ટાગોરના નાટકો, કૃતિઓ દ્વારા આજે પણ વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રેરણા મળે છે. તેમની રચનાઓ અંગ્રેજી (English), જર્મન(German), ડચ, સ્પેનિશ અને અન્ય યુરોપિયન ભાષાઓમાં વ્યાપકપણે અનુવાદિત કરવામાં આવી છે. એટલું જ નહીં, ભારતીય અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત સિવાય શ્રીલંકાનું રાષ્ટ્રગીત પણ તેમના કાર્યથી પ્રેરિત છે.

રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કલકત્તામાં (Kolkata) એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે આઠ વર્ષની ઉંમરથી લખવાનું શરૂ કર્યું અને 16 વર્ષ સુધીમાં તેમણે તેમની પ્રથમ નોંધપાત્ર કવિતાઓ (Poem) બહાર પાડી હતી. આપને જણાવવું રહ્યું કે, 7 ઓગસ્ટ, 1941 ના રોજ 80 વર્ષની ઉંમરે તેનું મુત્યુ થયુ હતું.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની નિમિતે તેમના દ્વારા લખાયેલા કેટલાક જીવન સંદેશાઓને યાદ કરીએ

“હું આશાવાદીનું મારું પોતાનું સંસ્કરણ બની ગયો છું. જો હું તેને એક દરવાજાથી ન બનાવી શકું, તો હું બીજા દરવાજામાંથી પસાર થઈશ અથવા હું એક દરવાજો બનાવીશ.”

“મૃત્યુ પ્રકાશને ઓલવી રહ્યું નથી, તે માત્ર દીવો પ્રગટાવે છે.”

“સંગીત બે આત્માઓ વચ્ચે અનંત ભરે છે.”

“પ્રેમ કબજાનો દાવો નથી કરતો, પણ સ્વતંત્રતા આપે છે.”

આ પણ વાંચો: Covid 19: દેશમાં આજે પાંચ ફલાઈટ્સ અબુ ધાબી માટે ઉડાન ભરશે, ઇતિહાદ એરવેઝે સમયપત્રક કર્યું જાહેર

આ પણ વાંચો: Damini lightning alert: છેલ્લા બે દાયકામાં વીજળી પડવાની ઘટનાઓમાં થયો વધારો, જાણો ‘દામિની’ લાઈટનિંગ એપ વિશે

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">