આસ્થા કે અંધશ્રદ્ધા ! મોરબીના પીપળીયા ગામના કાંતિલાલે કર્યો સમાધી લેવાનો દાવો, જુઓ VIDEO

ફરી એકવાર શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની પરીક્ષા લેતો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. મોરબીના પીપળીયા ગામે એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાનો દાવો કરતા મોરબી પંથકમાં લોકો ચોંકી ઉઠ્યા છે. પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મુછડિયાએ આગામી 28 નવેમ્બરના રોજ જીવતા સમાધી લેવાનો દાવો કર્યો છે. આ પણ વાંચો: VIDEO: મહેસાણા બાયપાસ માટે જમીન આપનાર ખેડૂતોને મળશે રાહત, […]

આસ્થા કે અંધશ્રદ્ધા ! મોરબીના પીપળીયા ગામના કાંતિલાલે કર્યો સમાધી લેવાનો દાવો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 16, 2019 | 8:23 AM

ફરી એકવાર શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની પરીક્ષા લેતો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. મોરબીના પીપળીયા ગામે એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાનો દાવો કરતા મોરબી પંથકમાં લોકો ચોંકી ઉઠ્યા છે. પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મુછડિયાએ આગામી 28 નવેમ્બરના રોજ જીવતા સમાધી લેવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો: VIDEO: મહેસાણા બાયપાસ માટે જમીન આપનાર ખેડૂતોને મળશે રાહત, 200 કરોડથી વધુ વળતરની જાહેરાત

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સમાધી લેવાની જાહેરાત કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો કાંતિલાલના દર્શન કરવા પીપળીયા આવી રહ્યાં છે. જીવતા સમાધી લેવાના મુદ્દે કાંતિલાલનું કહેવું છે કે 15 વર્ષે પહેલા તેમને શ્વાન કરડ્યું હતું. અને તેના સપનામાં નવઘણદાદા આવ્યા હતા જેમણે રોગમાંથી મુક્તિ અપાવી હતી. અને દેહત્યાગ કરવા કહ્યું હતું. કાંતિલાલ જણાવે છે કે નવઘણદાદાએ તેને જીવતા સમાધી લેવાની વાત સપનામાં કહી છે. જેથી તે જીવતા સમાધી લેવાના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાંતિલાલના પરિવારમાં બે પુત્રો અને એક પુત્રવધુ છે. અને ત્રણ ભાઈઓ સાથે રહે છે. પહેલા કાંતિલાલ હીરા ઘસવાનું કામ કરતા હતા. પરંતુ ચાર-પાંચ વર્ષ પહેલા હીરાના કારખાના બંધ થતા હીરા કામ કરવાનું બંધ કર્યું હતું. હાલ સમાધીની વાતને લઈ પરિવારજનો પણ તેમને મનાવવાની અનેક વાર કોશિષ કરી ચૂક્યા છે. તેમ છતાં કાતિલાલ પોતાની વાત પર અડગ છે. ગામના સરપંચે પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. છતા કાંતિલાલ કોઈની વાત માનવા તૈયાર નથી. અને આગામી સમયમાં સમાધી લેશે તેવું કહી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">