વિસાવદર સતાધાર ધામના મહંત જીવરાજ બાપુ 93 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા
સતાધાર ગાદીના મહંત જીવરાજ બાપુ દેવ થયા છે. જીવરાજ બાપુ લાંબા સમયથી બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા. CM વિજય રૂપાણી પણ ગઈકાલે તેમના ખબરઅંતર પૂછવા સત્તાધાર પહોંચ્યા હતા. સતાધારમાં આસ્થા રાખતા તમામ ભક્તો માટે આ દુઃખનો સમય છે. આ પણ વાંચોઃ દિગ્ગજ સંગીતકાર મોહમ્મદ જહુર ખય્યામ હાશમી સાહેબનું 92 વર્ષની ઉંમરે નિધન, ઉમરાવ […]
સતાધાર ગાદીના મહંત જીવરાજ બાપુ દેવ થયા છે. જીવરાજ બાપુ લાંબા સમયથી બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા. CM વિજય રૂપાણી પણ ગઈકાલે તેમના ખબરઅંતર પૂછવા સત્તાધાર પહોંચ્યા હતા. સતાધારમાં આસ્થા રાખતા તમામ ભક્તો માટે આ દુઃખનો સમય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
93 વર્ષની ઉંમરે મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા છે. સતાધાર ખાતે આવતીકાલે તેમના દેહના અંતિમ દર્શન કરવા તમામ ભક્તો પહોંચશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો