જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાયાની સુવિધાનો અભાવ, ગટરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન

જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને રહેવા માટે મકાન તો મળ્યું છે. પરંતુ તેમાં પાયાની સુવિધા ન હોવાથી લોકો પરેશાન છે. આવાસમાં ગટર યોજનાનું કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે ગટરનું પાણી આવાસની આસપાસના વિસ્તારમાં વહી રહ્યું છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઇ પગલા ન લેવાતા લોકોની મુશ્કેલી વધી છે.   Web Stories View […]

જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાયાની સુવિધાનો અભાવ, ગટરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન
Follow Us:
| Updated on: Nov 09, 2020 | 6:04 PM

જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને રહેવા માટે મકાન તો મળ્યું છે. પરંતુ તેમાં પાયાની સુવિધા ન હોવાથી લોકો પરેશાન છે. આવાસમાં ગટર યોજનાનું કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે ગટરનું પાણી આવાસની આસપાસના વિસ્તારમાં વહી રહ્યું છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઇ પગલા ન લેવાતા લોકોની મુશ્કેલી વધી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">