VIDEO:પોરબંદરનું ઘેડ પંથક પાણીથી તરબોળ, જુઓ ઘેડ પંથકના આકાશી દ્રશ્યો

રાજ્યમાં સિઝનનો 107 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા છે. સૌરાષ્ટ્રના પોરબંદરમાં ભારે વરસાદના પગલે ઘેડ પંથક પાણીથી તરબોળ થયું છે. ઘેડ પંથકના મોટા ભાગના ગામોમાં ભાદર, ઓઝત અને મીણસાર નદીના પાણી ફરી વળ્યા છે, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ઘેડ […]

VIDEO:પોરબંદરનું ઘેડ પંથક પાણીથી તરબોળ, જુઓ ઘેડ પંથકના આકાશી દ્રશ્યો
Follow Us:
| Updated on: Aug 25, 2020 | 3:18 PM

રાજ્યમાં સિઝનનો 107 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા છે. સૌરાષ્ટ્રના પોરબંદરમાં ભારે વરસાદના પગલે ઘેડ પંથક પાણીથી તરબોળ થયું છે. ઘેડ પંથકના મોટા ભાગના ગામોમાં ભાદર, ઓઝત અને મીણસાર નદીના પાણી ફરી વળ્યા છે, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ઘેડ પંથકના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટું નુકસાન થયું છે.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બનતા આ તારીખથી રાજ્યમાં ફરી ભારે વરસાદ આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">