ખેડૂતો આનંદો! હવામાન વિભાગની આગાહી મુજબ આ તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ

કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો કેરળમાં વરસાદના આગમન પછી 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 12થી 13 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. આ પણ વાંચો:  ઈન્સ્ટાગ્રામ વાપરવામાં ધીમા ઈન્ટરનેટના લીધે PROBLEM આવે છે તો આવી રહ્યું તમારા માટે આ […]

ખેડૂતો આનંદો! હવામાન વિભાગની આગાહી મુજબ આ તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jun 09, 2019 | 3:05 PM

કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો કેરળમાં વરસાદના આગમન પછી 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 12થી 13 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો:  ઈન્સ્ટાગ્રામ વાપરવામાં ધીમા ઈન્ટરનેટના લીધે PROBLEM આવે છે તો આવી રહ્યું તમારા માટે આ નવું ફિર્ચસ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો હવે ગુજરાતમાં વરસાદ આવવાના ભણકારા જ વાગી રહ્યાં છે. હવામાન વિભાગ 12થી 13 જૂનના રોજ વરસાદ પડે તેવી આશંકા સેવી રહ્યું છે તો ગુજરાતના વરસાદ પર વાવાઝોડોના પણ ખતરો છે. અરબી સમુદ્ધમાં સર્જાયેલું લો-પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય તો ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધશે કારણ કે તેના લીધે ચોમાસું લંબાઈ શકે છે. જો આવું થશે તો ખેડૂતોને વરસાદ માટે વધારે સમય રાહ જોવી પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો 11મી જૂનથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે. આની સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે કારણ કે 12મી જૂન અને 13મી જૂનના રોજ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પૂર્વ મધ્ય અરબી સમુદ્ધમાં લો-પ્રેશર સર્જાયું છે અને તે ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જો ખાસ કરીને 11મી 13 જૂનના સમયગાળામાં ભરુચ, નવસારી. ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ભારે વરસાદ પડી શકે છે. જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">