MLA અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો, કોંગ્રેસે કરેલી અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટિસ

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. કોંગ્રેસની અરજી પર અલ્પેશ ઠાકોરને હાઈકોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા એક અરજી હાઈકોર્ટે વિધાનસભા સ્પીકર અને અલ્પેશ ઠાકોરને અર્જન્ટ નોટિસ ફટકારી છે. અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા કોંગ્રેસ માગણી કરી રહ્યું છે. આ મામલે અંતિમ સુનાવણી 27 જૂનના રોજ હાથ ધરાશે. આ પણ વાંચોઃ […]

MLA અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો, કોંગ્રેસે કરેલી અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટિસ
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 7:15 AM

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. કોંગ્રેસની અરજી પર અલ્પેશ ઠાકોરને હાઈકોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા એક અરજી હાઈકોર્ટે વિધાનસભા સ્પીકર અને અલ્પેશ ઠાકોરને અર્જન્ટ નોટિસ ફટકારી છે. અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા કોંગ્રેસ માગણી કરી રહ્યું છે. આ મામલે અંતિમ સુનાવણી 27 જૂનના રોજ હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Video: ગાયના છાણમાંથી બનાવ્યા કાગળ અને તેની અલગ-અલગ પ્રોડક્ટ્સ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે, અલ્પેશ ઠાકોરે લોકસભાના મતદાન અગાઉ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અને અલ્પેશ કોંગ્રેસના સિમ્બોલ પરથી ચૂંટણી લડ્યો હતો. જો કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પણ અલ્પેશ ઠાકોર કોઈ પક્ષમાં જોડાયો નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકરોના ધારાસભ્ય પદને રદ કરવાની અપીલ થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">