10 જૂનના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોને, કયું ખાતુ સોપ્યું છે તેની સંપૂર્ણ યાદી, જુઓ

આજે 10 June 2024ને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

10 જૂનના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોને, કયું ખાતુ સોપ્યું છે તેની સંપૂર્ણ યાદી, જુઓ
Follow Us:
| Updated on: Jun 10, 2024 | 11:59 PM

સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા. કુલ 71 પ્રધાનોએ શપથ લીધા. 27 OBC અને 10 પ્રધાનો SC છે. ગુજરાતના 4 પ્રધાનોને રિપીટ કરાયા છે. અમિત શાહ, મનસુખ માંડવિયા, એસ. જયશંકર અને જે.પી. નડ્ડાએ પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા. ગુજરાતમાંથી બે નવા ચહેરાઓને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળ્યુ છે.  સી.આર. પાટીલને અને નિમુ બાંભણિયાને મોદીમંડળમાં સ્થાન મળ્યુ છે. ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ગ્રામિણ વિસ્તારોમાં ચોમાસા જેવો જ માહોલ સર્જાયો છે.  જમ્મુ-કાશ્મીરના શિવખોડી ગુફાના દર્શન માટે જતાં શ્રદ્ધાળુંઓની બસ પર આતંકવાદી હુમલો થયો છે. 10 લોકોના મોત થયા છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">