GUJARAT CORONA UPDATE : 24 કલાકમાં કોરોનાના 424 કેસ, એક મૃત્યુ

GUJARAT : 25 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં CORONAના નવા 424 કેસ સામે આવ્યા છે, જયારે આ 24 કલાકમાં CORONAથી એક દર્દીનું મૃત્યુ થયું છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 25, 2021 | 8:32 PM

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. 25 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં CORONAના નવા 424 કેસ સામે આવ્યા છે, જયારે આ 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ અમદાવાદ શહેરમાં થયું છે. 

આજે મહાનગરમાં નવા નોધાયેલા CORONA કેસોની વાત કરીએ તો વડોદરામાં સૌથી વધુ 89 કેસ, સુરતમાં 87 અને અમદાવાદમાં 75 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપીને 301 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2,62,172 થઇ છે. રાજ્યમાં હાલ કોરોનાના 1191 એક્ટીવ કેસ છે.

 

Follow Us:
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">