AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ નોંધાયા,16 લોકોના મૃત્યુ

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ધીરે ધીરે અંત તરફ જઇ રહી છે. જેમાં 15 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા એક હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે તેમજ 16 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ નોંધાયા,16 લોકોના મૃત્યુ
Gujarat Corona Update (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 5:43 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાની(Corona)  ત્રીજી લહેર ધીરે ધીરે અંત તરફ જઇ રહી છે. જેમાં 15 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા એક હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે તેમજ 16 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ(Ahmedabad)  શહેરમાં 366 કેસ સામે આવ્યા અને 2 દર્દીઓનાં મોત થયા છે. વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના 211 નવા કેસ નોંધાયા અને 5 દર્દીઓના મૃત્યુ થયા છે.સુરત શહેર-જિલ્લામાં કોરોનાના 73 નવા મામલા સામે આવ્યા અને 3 લોકોનાં નિધન થયા છે.રાજકોટ શહેર-જિલ્લામાં પણ કોરોનાના માત્ર 46 નવા કેસ મળ્યા અને એક વ્યક્તિનું નિધન થયું.ગાંધીનગરમાં 36 નવા દર્દી અને એકનું મોત થયું તો મોરબી અને દેવભૂમિ દ્વારકામાં પણ કોરોનાથી એક-એક દર્દીનું નિપજ્યું છે.

બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે વધુ 16 લોકોનાં મોત થયા છે.આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,838 પર પહોંચી ગયો છે.તો પાછલા 24 કલાકમાં 2,454 દર્દી સાજા થયાં છે…અત્યાર સુધીમાં 11 લાખ 95 હજાર 295 દર્દી ડિસ્ચાર્જ થયા છે.એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 11 હજાર 995 એક્ટિવ કેસ છે, જેમાંથી 77 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 11 હજાર 118 દર્દીની હાલત સ્થિર છે.

આ પણ વાંચો : ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં, તેના પર આશીષ નહેરાએ આપ્યું નિવેદન

આ પણ વાંચો :  ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીને લઇને કોંગ્રેસનો સરકાર પર ગંભીર આક્ષેપ, આંદોલનની ચીમકી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">